આંતરરાષ્ટ્રીય

જૂન 17, 2025 7:34 પી એમ(PM)

views 26

ઈરાન અને ઈઝરાયલે પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યા

ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિકો પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને બે મિસાઈલોનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઈઝરાયલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ. ઈરાનના સશસ્ત્ર દળોએ ઈઝરાયલને...

જૂન 17, 2025 1:41 પી એમ(PM)

views 25

G-7ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, જી 7 નેતાઓએ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગેનું સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે.. જી 7 ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકારને ટેકો જાહેર કર્યો છે. જી-7 એ ચાલી રહેલા પ્રાદેશિક તણાવ ...

જૂન 17, 2025 1:26 પી એમ(PM)

views 24

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી...

જૂન 16, 2025 6:45 પી એમ(PM)

views 24

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે ઈરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. રાષ્ટ્રપતિએ તેહરાનના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યો...

જૂન 16, 2025 4:20 પી એમ(PM)

views 29

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્ છે. યુદ્ધ રોકવા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયાસ છતાં બંને પક્ષ એક બીજા પર મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. આજે સવારે ઈરાને ઈઝરાયેલના એક તેલ શુદ્ધિકરણ પ્લાન્ટને નિશાન બનાવ્યો અને પાવર ગ્રીડના એક ભાગને નુકસાન પહોંચાડ્યું. બીજી તરફ, ઈઝરાયેલની સેનાએ ...

જૂન 16, 2025 9:37 એ એમ (AM)

views 25

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત છે. લશ્કરી હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા છે અને મોટા પાયે નુકસાન થયું છે. આ સંઘર્ષને રોકવા માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક કટોકટી સત્ર બોલાવ્યું હતું. જેમાં ઈરાને ઈઝરાયલના હુમલાને યુદ્ધનું કૃત્ય ગ...

જૂન 15, 2025 9:31 એ એમ (AM)

views 23

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યાઃ અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યોજાનાર પરમાણુ વાટાઘાટો રદ

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યા છે. ઈરાની પ્રક્ષેપાસ્ત્રોએ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે, જ્યારે ઈઝરાયેલી દળોએ ગઈકાલે તેહરાનમાં લશ્કરી મથકો પર એક સાથે નવા હુમલા કર્યા હતા. આ નાટકીય અથડામણે મધ્ય પૂર્વમાં ભારે અશાંતિ પેદા કરી છે અને સમગ્ર પ્રદેશ જોખમી સ્થિતિમાં ...

જૂન 13, 2025 7:59 પી એમ(PM)

views 38

ઈઝરાયેલની સેનાએ આજે ઈરાનના અનેક સ્થળ પર હુમલો કરતા અંદાજે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલની સેનાએ આજે સવારે ઈરાનના અનેક સ્થળ પર હુમલા કર્યા. દરમિયાન ઈઝરાયેલા મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી. ઈરાનની તસ્નીમ સરકારી સમાચાર સંસ્થા મુજબ, રહેણાક વિસ્તારો પર પણ હુમલો કરાયો છે. તેમાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂર પડશે ત્યા...

જૂન 13, 2025 8:14 એ એમ (AM)

views 21

લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છ...

જૂન 11, 2025 1:59 પી એમ(PM)

views 28

અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા બાદ સર્જાયેલી અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં મંગળવારથી મર્યાદિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કારેન બાસે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, સંઘીય અમલીકરણની કાર્યવાહીને પગલે શહેરમાં હિંસા, આગચંપી અને લૂંટફાટ વધી છે. કર્ફ્યુ રાત્રે આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.