ડિસેમ્બર 24, 2025 9:17 એ એમ (AM)
22
રાજ્યના 26 સનદી અધિકારીઓની બદલીના આદેશ
રાજ્યના 26 સનદી અધિકારીઓની સાગમટે બદલીના સરકાર દ્વારા આદેશો કરાયા છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સંજીવ કુમારને CMOમાં અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયાં છે. જ્યારે ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ બનાવાયા છે, અને માહિતી પ્રસારણનો વધારાનો હવા...