જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 24

કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સીમા સુરક્ષા દળને આગામી 5 વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ

સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી દીધી છે તેમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રીક વિસ્તારમાં નવા બનેલા ઓપી ટાવર્સનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું.કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્ર...

જાન્યુઆરી 14, 2026 9:20 એ એમ (AM)

views 56

આત્મનિર્ભર હણોલ મહોત્સવનું સમગ્ર આયોજન ગામલોકોએ કરીને આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભાવનગર જિલ્લામાં આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના વતન એવા હણોલ ગામમાં આ પ્રસંગે બોલતાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હણોલ ગામમાં તમામ વ્યવસ્થા ગામલોકો કરી રહ્યાં છે..

જાન્યુઆરી 14, 2026 9:19 એ એમ (AM)

views 37

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પતંગોત્સવની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે, જગન્નાથ મંદિર અને ગુરૂદ્વારામાં દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના આજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. જ્યારે તેઓ નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે ત્રણ અલગ અલગ સ્થળોએ પતંગોત્સવની મજા માણશે.જ્યારે નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ...

જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

views 35

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારત...

જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)

views 25

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સા...

જાન્યુઆરી 14, 2026 9:09 એ એમ (AM)

views 35

જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર છે. ખીણ પર નવી દિલ્હીના વલણને પુનરાવર્તિત કરતા, આર્મી ચીફે કહ્યું કે, ભારત શક્સગામ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીન...

જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)

views 27

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત...

જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત...

જાન્યુઆરી 14, 2026 9:06 એ એમ (AM)

views 25

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.ત્રણ દિવસીય આ પરિષદમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એકઠા થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય વિવિધ સ્વરૂપોમાં સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને પ્રોત્સાહન આપવાનો અને સં...

જાન્યુઆરી 14, 2026 9:05 એ એમ (AM)

views 42

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી

ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરાયણ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, તેઓ અમદાવાદના ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને ...