જાન્યુઆરી 2, 2026 4:09 પી એમ(PM)

views 18

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો.

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો. વહેલી સવારે 2500 થી વધુ ભક્તો દ્વ્રારા આરતી સાથે આચાર્ય પક્ષ દ્વારા આયોજિત આ પદયાત્રા શરૂ થઇ, તેમાં અનેક સંતો સહિત સાંખ્યયોગી બહેનો પણ આ પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રાનો ઉદેશ્ય બેટી બચાવો અને બેટી પઢાવો અને વૃક્ષ બચા...

જાન્યુઆરી 2, 2026 4:04 પી એમ(PM)

views 49

મહીસાગર જિલ્લામાં આજથી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’નો પ્રારંભ થયો.

મહીસાગર જિલ્લામાં આજથી 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ'નો પ્રારંભ થયો. વાહનચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને ટ્રાફિકના અન્ય કાયદા અંગે માહિતગાર કરાયા. તેમજ લોકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવાના હેતુ સાથે, આગામી એક મહિના સુધી આ જનજાગૃતિ અભિયાન ચાલશે. દરમિયાન સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગ...

જાન્યુઆરી 2, 2026 3:51 પી એમ(PM)

views 21

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે છે. તેઓ ચેન્નાઈ અને વેલ્લોરમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 2, 2026 3:49 પી એમ(PM)

views 20

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં વિરાર અને બોઇસરને જોડતી લગભગ 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં હાઇ-સ્પીડ ટનલ બ્રેકથ્રુ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજે...

જાન્યુઆરી 2, 2026 3:48 પી એમ(PM)

views 75

2010 બાદ પશ્ચિમ બંગાળ સરકારે જાહેર કરેલા OBC પ્રમાણપત્રો SIRના માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણાશે નહીં – ચૂંટણી પંચનો નિર્દેશ

ચૂંટણી પંચે એક નિર્દેશ જારી કર્યો છે જેમાં જણાવાયું છે કે, 2010 પછી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય પછાત વર્ગ-OBC પ્રમાણપત્રોને SIR ના સંબંધમાં મુસદ્દા મતદાર યાદીના દાવાઓ અને વાંધાઓ પર સુનાવણી દરમિયાન માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણવામાં આવશે નહીં. આ પગલું 24 ડિસેમ્બર, 2025 ના રોજ કોલ...

જાન્યુઆરી 2, 2026 2:10 પી એમ(PM)

views 36

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનો ખોરવાઈ

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, 31 ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસે.

જાન્યુઆરી 2, 2026 2:08 પી એમ(PM)

views 37

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોના મોત.

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અનેક લોકો માર્યા ગયા છે. વધતી જતી મોંઘવારીને કારણે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ઈરાનમાં આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઈરાની મીડિયા અને માનવાધિકાર જૂથોએ ગઈકાલે પશ્ચિમી શહેર લોરદેગાન અને મધ્ય પ્રાંત ઇસ્ફહાન સહિત અનેક સ્થળોએ વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડા...

જાન્યુઆરી 2, 2026 2:07 પી એમ(PM)

views 18

11મી ભારત આંતરરાષ્ટ્રીય યુવા નૌકાયન સ્પર્ધા 4 જાન્યુઆરીથી ચેન્નાઈ બંદર ખાતે યોજાશે.

11મી ભારત આંતરરાષ્ટ્રીય યુવા નૌકાયન સ્પર્ધા 4 થી 10 જાન્યુઆરી દરમિયાન ચેન્નાઈ બંદર ખાતે યોજાશે. આ ભારતની સૌથી લાંબી ચાલતી અને સૌથી સુસંગત આંતરરાષ્ટ્રીય યુવા સેઇલિંગ રેગાટા છે. આ ચેમ્પિયનશિપમાં 13 દેશોના 117 નોંધાયેલા ખલાસીઓ પાંચ ઉચ્ચ યુવા વર્ગોમાં સ્પર્ધા કરશે. તમામ સ્પર્ધાનું સત્તાવાર યુટ્યુબ ચેનલો...

જાન્યુઆરી 2, 2026 5:17 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ સમારોહમાં ત્રણ હજાર 84 ડ્રાઈવર અને એક હજાર 658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂંકપત્ર અપાશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી...

જાન્યુઆરી 2, 2026 5:18 પી એમ(PM)

views 21

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન થયું હતું. બાદમાં સરવે બાદ ખેતી વિભાગને 86 હજાર 195 અરજી મળતાં ખેડૂતોને સહાય અપાઈ છે.આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમ...