જાન્યુઆરી 23, 2026 3:19 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું. તેમણે કહ્યું, તેમના અનુયાયી સમાજ, રાષ્ટ્ર અને માનવતાની સેવામાં ઘણા અભિયાન ચલાવી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી મોદીએ કહ્યું,...

જાન્યુઆરી 23, 2026 11:23 એ એમ (AM)

views 88

હવામાન વિભાગની રાજ્યમાં ઠંડી વધવાની આગાહી વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું થયાના અહેવાલ

રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કૈટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.દરમ્યાન કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ગઇકાલે નારાયણ સરોવર અને ગ...

જાન્યુઆરી 23, 2026 11:22 એ એમ (AM)

views 74

આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવાર ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે

સમગ્ર રાજ્યમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવારો ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે, લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવાર વસંતના આગમનનું પણ પ્...

જાન્યુઆરી 23, 2026 11:21 એ એમ (AM)

views 80

કચ્છના રણોત્સવમાં ગત મહિનામાં આયોજિત સખી ડ્રાફ્ટ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું

કચ્છના રણોત્સવમાં ચાર ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ડ્રાફ્ટ બજારનું આયોજન કરાયું હતું. એક મહિનામાં આ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું છે. અત્યાર સુધી ચાર લાખ 50 હજારથી વધુ લોકોએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે.સખી ડ્રાફ્ટ બજારમાં વિવિધ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી બહેનોએ ...

જાન્યુઆરી 23, 2026 11:19 એ એમ (AM)

views 75

અમદાવાદ સિવિલ હોસ્પિટલને 226મું અંગદાન મળ્યું – આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 226મું અંગદાન થયુ છે. સાણંદના એક મહિલાને બ્રેઈનડેડ જાહેર કરતાં તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને 200 લીવર અને 416 કિડની સહિત કુલ 957 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.

જાન્યુઆરી 23, 2026 11:16 એ એમ (AM)

views 117

વાવ-થરાદ જિલ્લામાં થનારા 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને આખરી ઓપ અપાયો

વાવ-થરાદ જિલ્લામાં 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. તે અંગે જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, 26 જાન્યુઆરીએ સવારે નવ વાગ્યે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજ...

જાન્યુઆરી 23, 2026 9:49 એ એમ (AM)

views 85

હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા, કરા, તોફાની પવન અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે.દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, કરા અને તોફાની પવનોની પણ આગાહી ...

જાન્યુઆરી 23, 2026 9:46 એ એમ (AM)

views 62

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. નાના મોટા સૌ મળીને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આ તહેવાર વસંતના આગમનને પણ દર્શાવે છે - નવી શરૂઆત અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણીનો સમય ગણાય છે

જાન્યુઆરી 23, 2026 9:45 એ એમ (AM)

views 114

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું. ગુજરાત જાયન્ટ્સ 154 રનના લક્ષ્યનો પીછો કરતા, UP વોરિયર્ઝની ટીમ માત્ર 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.અગાઉ, બેટિંગમાં ઉતરેલી, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવ...

જાન્યુઆરી 23, 2026 9:44 એ એમ (AM)

views 54

રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થશે

છત્તીસગઢમાં, રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 25 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. રાયપુર સાહિત્ય ઉત્સવમાં દેશભરના જાણીતા સાહિત્યકારો, કવિઓ, વાર્તાકારો, વિચારકો, કલાકાર...