જુલાઇ 14, 2024 2:05 પી એમ(PM)

views 72

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પુડુચેરી ખાતેના ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ શ્રીમતી લીસ ટેલ્બોટ બેરે અને ચેન્નાઈના જિલ્લા કલેક્ટર શ્રી એ. કુલોથુંગને બીચ રોડ સ્થિત યુદ્ધ સ્મારક ખાતે આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારત અને ફ્રાન્સના રાષ...

જુલાઇ 14, 2024 2:03 પી એમ(PM)

views 54

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર સુધી મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે તેલંગાણા, મરાઠવાડા અને ...

જુલાઇ 14, 2024 2:02 પી એમ(PM)

views 37

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ છે. આ ટુકડીમાં ત્રણ હજાર છસો 72 પુરૂષો, એક હજાર 86 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે. જેમાંથી એક હજાર આઠસો 96 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને બે હજાર નવસો 93 મુસા...

જુલાઇ 14, 2024 2:00 પી એમ(PM)

views 36

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે ચિતા વ્યક્ત કરતા પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે. ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લે...

જુલાઇ 14, 2024 1:58 પી એમ(PM)

views 25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના 55 જીલ્લાઓના પીએમ કોલેજ ઓફ એક્સેલન્સનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એક પેડ મા કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે. પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈન્દોરમાં યોજાશે. દરેક જિલ્લા મથકોએ પણ યો...

જુલાઇ 14, 2024 1:56 પી એમ(PM)

views 39

જગન્નાથપુરીમાં આજે સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનના રત્નભંડારને ખોલવામાં આવશે

પુરીમાં ભગવાન જગન્નાથના રત્ન ભંડારને આજે ખોલવામાં આવશે... જગન્નાથપૂરીની આ ઘટના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે પણ અદ્વિતિય માનવામાં આવે છે. ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદન દ્વારા રત્ન ભંડાર ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રત્નભંડાર ખોલવા અંગે રચવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય સમિ...

જુલાઇ 13, 2024 8:28 પી એમ(PM)

views 34

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે દિલ્હીમાં કર્ટેઇન રેઈઝર ઈવેન્ટને સંબોધતા કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માણ કરતાં દેશોમાંનો એક દેશ છે. તેમણે કહ્યું કે WAVES એ ભારતન...

જુલાઇ 13, 2024 8:26 પી એમ(PM)

views 54

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદે...

જુલાઇ 13, 2024 8:25 પી એમ(PM)

views 37

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 289થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તે આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન...

જુલાઇ 13, 2024 8:23 પી એમ(PM)

views 31

જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય, તો કાનૂની વ્યવસાય અને કાયદાકીય શિક્ષણમાં ખામી છે. લખનૌમાં ડો. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેમના સંબોધન દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે...