ફેબ્રુવારી 7, 2025 9:43 એ એમ (AM)
23
વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇ રહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા
તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ રત્નજ્યોત નામની વનસ્પતિના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી હતી. આ બાળકોને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમની હાલત સુધારા પર છે.. વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇરહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા....