ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM)

views 35

શ્રીલંકા દ્વારા 97 માછીમારોની ધરપકડ કરવાના વિરોધમાં વિપક્ષના સાસદોએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ

શ્રીલંકા દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતના મુદ્દા પર આજે અનેક વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીએમકેના સાંસદો દયાનિધિ મારન, કનિમોઝી અને એ રાજા, કોંગ્રેસના સાંસદો હિબીડેન, આરજેડી નેતા મનોજ ઝા, સીપીઆઈના પી. સંતોષ વિરોધ કરી રહેલા સાંસદોમાં સામેલ હતા. મીડિયા સાથે વાત કરતા, કનિમોઝીએ કહ્યુ...

ફેબ્રુવારી 7, 2025 10:06 એ એમ (AM)

views 21

ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે

ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રેણીની બીજી મેચ રવિવારે કટકમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ આ મહિનાની 12મી તારીખે અમદાવાદમાં રમાશે.

ફેબ્રુવારી 7, 2025 10:05 એ એમ (AM)

views 22

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાઝે ગઈકાલે જણાવ્યું હતું કે 70 વિધાનસભા મતવિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન ચૂંટણી પંચના કેન્દ્રીય નિરીક્ષક, ઉ...

ફેબ્રુવારી 7, 2025 10:04 એ એમ (AM)

views 30

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે. શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કર...

ફેબ્રુવારી 7, 2025 10:03 એ એમ (AM)

views 17

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષમ અધિનિયમ છે. ગયા વર્ષે પહેલી જુલાઈના રોજ દેશભરમાં નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા જ...

ફેબ્રુવારી 7, 2025 10:01 એ એમ (AM)

views 17

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ઉત્તરપ્રદેશ માહિતી વિભાગે જણાવ્યું હતું કે ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર ધાર્મિક વિધિઓ કરી અને પ્રાર્થના કરી. સમૂહ સાથે આવેલા મહંત રામનાથે જણાવ્યું હતું કે આ...

ફેબ્રુવારી 7, 2025 9:58 એ એમ (AM)

views 34

રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે

રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. લગભગ પાંચ વર્ષ બાદ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની આશા છે. ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ તેની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી. તેઓ આજે આ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. ...

ફેબ્રુવારી 7, 2025 9:57 એ એમ (AM)

views 30

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી ધનખડ રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્યિક અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 7, 2025 9:54 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમની આકાંક્ષાઓ રાષ્ટ્રની પ્રગતિને વેગ આપી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ મધ્યમ વર્ગને આર્થિક રીતે સધ્ધર કરી તેમને સશક્ત બનાવવાના સરક...

ફેબ્રુવારી 7, 2025 9:50 એ એમ (AM)

views 14

એસોચેમે રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી સંભાવના દર્શાવી

અગ્રણી ઉદ્યોગ સંસ્થા એસોચેમે કહ્યું છે કે, આર્થિક વિકાસને ટેકો આપવા માટે રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. કોવિડ રોગચાળા પછી ઉદ્ભવેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે, રિઝર્વ બેંકે મે 2020 માં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કર્યો હતો. એસોચ...