ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM)
45
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત 'સોમનાથ મહોત્સવ'ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણની મુલાકાત લીધી હતી અને વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુ...