ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM)

views 19

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. તેમાં 30 જેટલી કલાઓમાં ચાર હજાર જેટલા કલાકારોએ ભાગ લીધો છે. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. કલાકારોને નવું પ્લેટફોર્મ મળે તે ઉદેશ્ય થી સરકાર દ્વારા કલા મહાકુંભ નું દ...

ફેબ્રુવારી 11, 2025 7:13 પી એમ(PM)

views 63

18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો

18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો છે. જુનાગઢ જીલ્લાના માંગરોળ નગર પાલિકાના પ્રભારી તરીકે ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ભરતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ ભા.જ.પ. દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેમણે આજે મ...

ફેબ્રુવારી 11, 2025 7:11 પી એમ(PM)

views 30

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધીમાં રાજ્યની ૧૬ હજાર ૬૯૮ જેટલી આરોગ્ય સંસ્થાઓએ ...

ફેબ્રુવારી 11, 2025 7:09 પી એમ(PM)

views 23

રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું

રાજકોટનાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગુજરાત હવે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની મેચનાં વિજેતા સામે સેમિ ફાઇનલ રમશે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્ર 216 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ગુજરાતે ઉર્વ...

ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM)

views 25

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોંગટલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતાં 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4 લાખ, 37 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યાર...

ફેબ્રુવારી 11, 2025 6:48 પી એમ(PM)

views 29

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો. આ હુમલામાં 55 નાગરિકોના મોત થયા.બહેમા બડજેરે જિલ્લાના વડાએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગોમાં 120 થી વધુ સશસ્ત્ર જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કિંમત...

ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM)

views 40

સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છેઅને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કેસરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે...

ફેબ્રુવારી 11, 2025 6:39 પી એમ(PM)

views 22

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન, શ્રી માંડવિયાએ ભાર મૂક્યો કે આવા પ્રોત્સાહનો સ્વાભાવિક રીતે લોકોને સાયકલ ચલાવવા તરફ દોરી જશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સાયકલ ચલાવવાથી...

ફેબ્રુવારી 11, 2025 6:36 પી એમ(PM)

views 65

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ.ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો 150 કરોડ રૂપિયાનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં છ કરોડ રૂપિયાનો વધારો કરીને નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજ...

ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM)

views 32

પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે.સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં આજે રાજ્યપાલ શ્રીએ આમ જણાવ્યું હતું.ગ્રામજનો સાથે સંવાદ કરતાં શ્રી દેવવ્રતે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ગા...