ડિસેમ્બર 27, 2025 1:57 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે. તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિ...

ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM)

views 56

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનો વિક...

ડિસેમ્બર 27, 2025 1:55 પી એમ(PM)

views 33

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. થાઇલેન્ડના સંરક્ષણ મંત્રી નત્થાપોન નાકપાનિચ અને કંબોડિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી ટી સેહાએ થાઇલેન્ડના ચાંથાબુરી પ્રાંતમાં એક સરહદી ચોકી ખાતે આ કરાર કરાયો. બંને દેશો તેમની સરહદ સમિતિન...

ડિસેમ્બર 27, 2025 3:03 પી એમ(PM)

views 22

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે..

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે છે.. તેમણે વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમના હસ્તે અંદાજે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ સંકુલને ખુલ્લું મૂકાયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્...

ડિસેમ્બર 27, 2025 9:45 એ એમ (AM)

views 40

રાજ્યભરમાં આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્

રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં સતત એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો નથી જોવા મળ્યો. રાજ્યમાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નલિયામાં નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી અન...

ડિસેમ્બર 27, 2025 9:44 એ એમ (AM)

views 38

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર

ગત 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા પેપર બેનું પરિણામ ભરતી બોર્ડની વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.ઉમેદવારો પોતાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in ઉપર જોઈ શકશે. જે ઉમેદવારો પોતાના લેબિત પરીક્ષાના પેપ...

ડિસેમ્બર 27, 2025 9:43 એ એમ (AM)

views 11

પંચમહાલના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો આરંભ

પંચમહાલ જિલ્લાના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી કટારાએ પંચમહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવી હતી. પંચમહોત્સવમાં આયોજિત સંગીત સ...

ડિસેમ્બર 27, 2025 9:42 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 9:41 એ એમ (AM)

views 31

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવ...

ડિસેમ્બર 27, 2025 7:42 એ એમ (AM)

views 17

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં તાજેતરમાં એક હિન્દુ યુવાનની ક્રૂર હત્યાની નિંદા કરી.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ...