ડિસેમ્બર 27, 2025 7:40 એ એમ (AM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી માળખું બનાવવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી-ATS માળખું બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો અને જણાવ્યું કે દેશભરની પોલીસ માટે એક સામાન્ય ATS માળખું દરેક સ્તરે આતંકવાદી હુમલાઓને રોકવામાં મદદ કરશે.શ...

ડિસેમ્બર 27, 2025 8:05 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે.તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિવા...

ડિસેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે અને આવતીકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદનીઅધ્યક્ષતા કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેભાગીદારીનેપ્રોત્સાહન આપવાનો છે. આ પરિષદ ભારતનીમાનવ મૂડી ક્ષમતા અને સમાવેશકતાને વધારવા અને ભવિષ્યના વિક...

ડિસેમ્બર 27, 2025 7:37 એ એમ (AM)

views 66

ભારતે ત્રીજી મહિલા T20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઈ મેળવી

ભારતે ત્રીજી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી ઇમેશા દુલાનીએ સૌથી વધુ 27 રન બનાવ્ય...

ડિસેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીર બાળ દિવસ નિમિત્તે 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી નીતિઓ યુવા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી રહી ...

ડિસેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના વિવિધ સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના રાભા, મિસિંગ અને તિવા સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા હતા. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં તેમની ચિંતાઓને દૂર કરવાની ખાતરી આપી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની હાજરીમાં, તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરશે જે...

ડિસેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)

views 16

મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ

મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને રવિવારે આ પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર વ્યવસ્થિત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર-રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદના દ...

ડિસેમ્બર 26, 2025 7:18 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો આજે પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી ...

ડિસેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે. આજે અમદાવાદના વટવામાં કર્મચારી ભવિષ્ય નિધિ ભવનનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું, દેશમાં હાલ 94 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ડિસેમ્બર 26, 2025 7:16 પી એમ(PM)

views 19

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજની બંને બાજુ 2 નવી લેન બનશે

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે. બ્રિજની બંને બાજુ 2 નવા લેન બનશે. થોડા દિવસ અગાઉ બ્રિજમાં પડેલી તિરાડને પગલે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના માળખાને દૂર કરી 250 કરોડ રૂપિયા ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મ્યુનિ...