જાન્યુઆરી 18, 2026 7:26 પી એમ(PM)
31
રાજ્યપાલે બનાસકાંઠાના ભૂખલામાં દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યું.
બનાસકાંઠાના વડગામ તાલુકાના ભૂખલા ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યુ હતું.આ પ્લાન્ટ દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.આ પ્રોજેક્ટમાં બાયોગેસ...