જાન્યુઆરી 19, 2026 9:43 એ એમ (AM)

views 29

ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી કરવા રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ ઉમટ્યાં

સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર ખંભાત શહેર એવું છે, જ્યાં પરંપરાગત રીતે ઉતરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ આ રીતે ત્રણ ઉત્તરાયણ ઉજવાય છે. જેમાં ખાસ કરીને ખંભાતના પતંગ બનાવતા કારીગરો અને શ્રમિકો દ્વારા ઉતરાયણ પછીના રવિવારના દિવસે દરિયા કિનારે ઉતરાયણ ઉજવે છે. જેની ગઇકાલે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી ક...

જાન્યુઆરી 19, 2026 9:41 એ એમ (AM)

views 26

મોઢેરાના સૂર્ય મંદિર ખાતે દ્વિ દિવસિય વિશ્વ વિખ્યાત ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયું

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે કલાકારોને જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખ...

જાન્યુઆરી 19, 2026 9:40 એ એમ (AM)

views 40

ગુજરાતના પ્રથમ રબ્બર ડેમ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કામગીરી પૂરજોશમાં

રાજ્યકક્ષાના જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રી ઈશ્વર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતાં, તેમણે ડુંગરવાંટ ગામ પાસે 52 ગામને પીવાના પાણી પૂરું પાડનાર પાણી પુરવઠા વિભાગના સંપની મુલાકાત દરમિયાન લેબોરેટરી રૂમમાં ટેકનીશીયન પાસે મંત્રીએ લાઈવ ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. તેમણે સુખી જળાયશયની પણ મુલાકાત લીધી હતી...

જાન્યુઆરી 19, 2026 9:39 એ એમ (AM)

views 31

સ્વિટઝરલેન્ડના દાઓસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા હતાં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરશે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્...

જાન્યુઆરી 19, 2026 9:23 એ એમ (AM)

views 58

ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને હરાવી શ્રેણી પોતાના નામે કરી

પુરુષ ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને 41 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડે આપેલા 338 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ 46 ઓવરમાં ફક્ત 296 રન જ બનાવી શક્તા ભારતનો પરાજય થયો હતો. વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે મેચમાં નિર્ધારિત ...

જાન્યુઆરી 19, 2026 9:21 એ એમ (AM)

views 30

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો સંપન્ન

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો ગઇકાલે સંપન્ન થયો. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત, નવ દિવસીય પુસ્તક મેળામાં ૩૫થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને બુદ્ધિશક્તિ @75 (Indian Military History, Valour and Wisdom @75) વિષય પર ...

જાન્યુઆરી 19, 2026 9:20 એ એમ (AM)

views 42

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો ...

જાન્યુઆરી 19, 2026 9:19 એ એમ (AM)

views 29

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે. ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા મતદાન કાર્યક્રમ મુજબ, બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઉમેદવારીપત્રક ભરી શકાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં યોજાશે.ઉમેદવારી પત્રોની ચકાસણી સાંજે 4 થી 5 વાગ્યા દરમિય...

જાન્યુઆરી 19, 2026 9:18 એ એમ (AM)

views 37

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો – કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો છે. નાગપુરના કોંધાલી ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.આ પ્રસંગે પિનાકા ગાઇડેડ રોકેટની પ્રથમ ઉત્પાદન ખેપને રવાના કરવામાં આવી હતી. શ્રી સિંહે જણાવ્યું કે, ઘણા દ...

જાન્યુઆરી 19, 2026 9:16 એ એમ (AM)

views 27

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું છે. કાયદા અંગે વિપક્ષની ટીકાને ખોટી અને ભ્રામક ગણાવતા, સરકારે જણાવ્યું કે, આ કાયદો દરેક ગ્રામીણ પરિવાર માટે ઓછામાં ઓછા 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે. સરકારે જણાવ્યું કે, કામ કરવાના અધિકારને...