ડિસેમ્બર 30, 2025 9:29 એ એમ (AM)

views 18

કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને વિષય નિષ્ણાતો સાથે બેઠક કરશે. જે મુખ્ય આર્થિક નિર્ણયો પહેલાં સરકારની ચાલી રહેલી પરામર્શના ભાગ રૂપે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ વાતચીતમાં ભાગ લેશે, જેમાં વિવિધ આર્થિક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ...

ડિસેમ્બર 30, 2025 9:23 એ એમ (AM)

views 33

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાનું ઢાકામાં નિધન

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બીએનપી અધ્યક્ષ ખાલિદા ઝિયાનું આજે સવારે ઢાકાની એક હોસ્પિટલમાં નિધન થયું.તેઓ 80 વર્ષના હતા. બીએનપી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો. બીએનપીના મીડિયા સેલે જણાવ્યું હતું કે, ખાલિદા ઝિયાનું નિધન એક ખાનગી હોસ્પિટલમાં તબીબી સંભાળ દરમિયાન થયુ...

ડિસેમ્બર 30, 2025 9:21 એ એમ (AM)

views 49

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન...

ડિસેમ્બર 29, 2025 7:55 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ યાત્રા પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ સફર પર ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ચાલક દળને સલામત અને યાદગાર યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આ જહાજ પ્રાચીન ભારતીય સિલાઇ-જહાજ તકનીકનો ઉપય...

ડિસેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)

views 31

સંરક્ષણ સંપાદન પરિષદે સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

સંરક્ષણ સંપાદન પરિષદ-DAC એ સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા માટે 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ત્રણેય સેવાઓના આ પ્રસ્તાવો માટે જરૂરિયાતની સ્વીકૃતિ- AoN મંજૂર કરી. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હ...

ડિસેમ્બર 29, 2025 7:53 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના જમશેદપુર ખાતે રાષ્ટ્રીય પ્રૌધોગિક સંસ્થાના 15મા પદવીદાન સમારોહને સંબોધિત કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઝારખંડના જમશેદપુરના કરંડીહ વિસ્તારમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યા. સુશ્રી મુર્મુએ પરંપરાગત રીતે જહેરથન ખાતે પૂજા કરી હતી અને ઓલ ચીકી લિપિના પિતા ગણાતા પંડિત રઘુનાથ મુર્મુની પ્રતિમાને માળા અર્પણ કરી. 22મા પારસી મહા સંથાલી સંમેલનમાં તેમની...

ડિસેમ્બર 29, 2025 7:52 પી એમ(PM)

views 15

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર પોતાના અગાઉના આદેશ પર સ્ટે આપ્યો

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર 20 નવેમ્બરના રોજ જાહેર કરેલા પોતાના આદેશ પર સ્ટે આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને એજી મસીહની વેકેશન ખંડપીઠે અરવલ્લીની વ્યાખ્યાના સંદર્ભમાં તપાસ માટે જરૂરી મુદ્દાઓની તપાસ કરવા માટે એક નવી નિષ્ણાત સ...

ડિસેમ્બર 29, 2025 7:51 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, છેલ્લા 11 વર્ષમાં આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં અભૂતપૂર્વ વિકાસ થયો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 11 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. શ્રી શાહે આસામની એક દિવસની મુલાકાત દરમિયાન અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. બટાદ્રાવા થાન ખાતે પુનઃવિકસિત મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અબીર્ભવ ...

ડિસેમ્બર 29, 2025 7:49 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું, પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે. જેનાથી શ્રમ-સઘન ક્ષેત્રો માટે નવી તકો ખુલશે. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરારની ત્રીજી વર્ષગાંઠ પર, શ્રી ગોયલે જણાવ્યું કે આ કરારે છેલ્લા ત્રણ વર્ષમાં સતત નિકાસ વૃદ્ધિ, બજ...

ડિસેમ્બર 29, 2025 7:33 પી એમ(PM)

views 22

રાજ્યમાં ગત 2 દિવસમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના 96 હજારથી વધુ ફૉર્મ મળ્યા.

રાજ્યના તમામ જિલ્લામાં ગત બે દિવસમાં મતદારોની સગવડ માટે વિશેષ શિબિર યોજાઈ. તેમાં બે લાખ 96 હજાર જેટલા નાગરિકોએ બે લાખ 96 હજારથી વધુ ફૉર્મ નંબર છ, છ-એ, સાત અને આઠ ભર્યા છે. તમામ શિબિરમાં અંદાજે 10 લાખ લોકોએ મુલાકાત લઈ નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફૉર્મ અંગેનુ...