આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 1, 2024 7:02 પી એમ(PM)

views 20

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું છે. આજે શાળા અને કૉલેજો બંધ રહ્યા હતા. તાઇવાનના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર 40 હજાર જૈવાનો તૈનાત કરાયા છે, જ્યારે 7 હજાર, 700થી વધુ લોકોને ઉગારવામાં આવ્યા છે.  સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્રેથોન આવતીકાલે દક્ષિણ પશ્ચિમ બંદર શહેર કાઓસિઉંગ નજ...

ઓક્ટોબર 1, 2024 6:58 પી એમ(PM)

views 36

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી 25નાં મોત

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી 25નાં મોત થયા છે.સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મૃતકોમાં 23 બાળકો તેમજ ત્રણ શિક્ષકો સામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉથઈ થાની પ્રાંતની એક શાળાની આ બસમાં 38 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો સવાર હતા. બસનું ટાયર ફાટતા બસ માર્ગ અવરોધક સાથે અથડાતા ઇંધણ ટ...

ઓક્ટોબર 1, 2024 4:16 પી એમ(PM)

views 36

ઈઝરાયેલ દરેક જગ્યાએ પોતાના લોકો અને દેશની રક્ષા કરશે :ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ દ્વારા ઈરાનના લોકોને સંબોધતા કહ્યું કે ઈરાની શાસન આ વિસ્તારને વધુ અંધકાર અને યુદ્ધમાં ડૂબાડી રહ્યું છે. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, મધ્ય પૂર્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈઝરાયેલ પહોંચી ન શકે. તેમણે કહ્યું ક...

ઓક્ટોબર 1, 2024 6:56 પી એમ(PM)

views 25

ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હુમલાઓ કરતાં તણાવમાં વધારો..

ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં જમીની હુમલા કરતા મધ્યપૂર્વમાં તણાવવધ્યો છે. ઇઝરાયેલના દળોએ ઉત્તરમાં જોખમની સ્થિતિ સામે સરહદ નજીક હિજબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી કાર્યવાહી કરી છે. ઇઝરાયેલે આ કાર્યવાહીને ‘ઑપરેશનનોર્ધન એરોઝ’ નામ આપ્યું છે. જે અંતર્ગત કાળજીપૂર્વકની વ્યૂહરચના અનુસાર પગલાં લેવાઈ રહ્યા છે. ઇઝર...

ઓક્ટોબર 1, 2024 4:04 પી એમ(PM)

views 32

નેપાળમાં મંત્રી પરિષદની ગઈકાલે યોજાયેલી બેઠકમાં પૂર અસરગ્રસ્ત સમુદાયોના બચાવ અને રાહત કાર્યમાં વધારો કરવા માટે આપત્તિ રાહત ભંડોળ માટે એક અબજ રૂપિયા જાહેર કરવાનો નિર્ણય કર્યો

નેપાળમાં મંત્રી પરિષદની ગઈકાલે યોજાયેલી બેઠકમાં પૂર અસરગ્રસ્ત સમુદાયોના બચાવ અને રાહત કાર્યમાં વધારો કરવા માટે આપત્તિ રાહત ભંડોળ માટે એક અબજ રૂપિયા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલય તાત્કાલિક એક અબજ નેપાળી રૂપિયા ઉપલબ્ધ કરાવશે. મંત્રીમંડળે તાજેતરમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામેલા ...

સપ્ટેમ્બર 30, 2024 5:25 પી એમ(PM)

views 27

રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કિવ પર કેટલાંક ડ્રોન હૂમલા કર્યા

રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કિવ પર કેટલાંક ડ્રોન હૂમલા કર્યા હતા. યુક્રેનનાં દળોએ જણાવ્યું હતું કે, તેણે રશિયાનાં 73માંથી 67 ડ્રોન અને ત્રણમાંથી એક મિસાઇલને તોડી પાડી છે. આ હૂમલામાં કોઇ જાનહાનિનાં અહેવાલ નથી.એક સંબંધિત ઘટનાક્રમમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટીને પુનરોચ્ચાર કર્યો હતો કે મોસ્કોય...

સપ્ટેમ્બર 30, 2024 3:30 પી એમ(PM)

views 39

નેપાળમાં વારસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ

નેપાળમાં વારસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 192 થયો છે, જ્યારે 50થી વધુ લોકો હજી પણ ગૂમ છે. અનારાધાર વરસાદે કાઠમંડુ ખીણ સહિત દેશના ઘણા ખરાં ભાગોમાં રોજિંદા જીવનને થંભાવી દીધું છે, એકલા કાઠમંડુમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 40 લાખથી વધુ ઘરોને અસર થવા પામી છે. સ્...

સપ્ટેમ્બર 30, 2024 3:03 પી એમ(PM)

views 27

લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ

લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, સંસ્થા તરફથી દેશભરના કેમ્પમાં રહેતા પરિવારોને તૈયાર ખાદ્યસામગ્રી, બ્રેડ, ગરમ ખોરાક અને ફૂડ...

સપ્ટેમ્બર 30, 2024 3:02 પી એમ(PM)

views 31

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો છે. ઇઝરાયેલી સેનાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘તાજેતરના દિવસોમાં ઇરાન સમર્થક હૂતિ ઉગ્રવાદીઓના મિસાઈલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હૂતિ ઉગ્રવાદીઓએ ગત 2 દિવસમાં ...

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 100

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.