જાન્યુઆરી 22, 2026 4:42 પી એમ(PM)

views 34

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે. જળાશયમાં આવતા દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીને ધ્યાને રાખી આ બંને દિવસ અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીની કામગીરીમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે વિશેષ કાળજી રાખવા પણ તંત્...

જાન્યુઆરી 22, 2026 4:35 પી એમ(PM)

views 37

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે.બહુમાળી ભવનના પહેલા માળે “બી” વિન્ગમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં આ મેળો યોજાશે. તેમાં અમદાવાદ, જુનાગઢની ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ જગ્યા માટે ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકશે.

જાન્યુઆરી 22, 2026 4:26 પી એમ(PM)

views 30

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે. GUDC – ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ અને પીવાના પાણીની પાઈપલાઈન નૅટવર્કના કારણે નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. આ કામગીરી દરમિયાન ખોરસમથી પાટણ આવતો નર્મદાનો પાણીનો પ્રવાહ રોકવામાં આવશે. તેના કારણે સિદ્ધિ સરોવર...

જાન્યુઆરી 22, 2026 4:14 પી એમ(PM)

views 47

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું છે,કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્...

જાન્યુઆરી 22, 2026 4:04 પી એમ(PM)

views 30

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.શ્રી મોદીને નજીકના મિત્ર ગણાવતા, શ્રી ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને અમેરિકા વેપાર કરાર પર પહોંચશે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વેપાર કરારના મ...

જાન્યુઆરી 22, 2026 3:55 પી એમ(PM)

views 37

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે ગઈકાલે સાંજે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યુરોપિયન સંસદને સંબોધતા આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ કરા...

જાન્યુઆરી 22, 2026 3:49 પી એમ(PM)

views 33

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ.કોબ્રા, ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન છોટાનાગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અથડામણ થઈ, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ માઓવાદીઓમાં જાનહાનિ થઈ ...

જાન્યુઆરી 22, 2026 3:47 પી એમ(PM)

views 31

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા. તેમની સાથે ભૂતપૂર્વ રાજ્ય ભાજપ વડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને રાજ્ય ભાજપ વડા નૈનાર નાગેન્દ્રન અને અન્ય રાજ્ય ભાજપના દિગ્ગજો હ...

જાન્યુઆરી 22, 2026 3:43 પી એમ(PM)

views 33

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.રાષ્ટ્રપતિ સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉધ્યાન સવારે 10થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5.15 વાગ્યા સુધી કરી શકાશે .બગીચો સોમવારે જાળવણી માટે અને ૪ માર્ચે...

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

views 33

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું છે. જૂથે ચેતવણી આપી હતી કે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સુધારામાં વિલંબ કરવાથી વધુ નુકસાન થશે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ...