જાન્યુઆરી 13, 2026 3:16 પી એમ(PM)

views 21

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આજે સવારે ત્રણ વાગ્યેને પાંચ મિનિટે કચ્છમાં બે પૂર્ણાંક સાતની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. તેનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે સવારે નવ વાગ્યેને 58 મિનિટે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા...

જાન્યુઆરી 13, 2026 3:15 પી એમ(PM)

views 58

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સૅલ્સિયસથી પણ ઓછું નોંધાયું છે. બીજી તરફ, ભાવનગરમાં પવનની ઝડપ વધી છે, પરંતુ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

જાન્યુઆરી 13, 2026 2:19 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે – ગુજરાતના ગાંધીનગરમાં 260 કરોડ રૂપિયાથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમ...

જાન્યુઆરી 13, 2026 2:16 પી એમ(PM)

views 51

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે.

ભારત બ્રિક્સ શિખર સમેલન 2026 ની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, બ્રિક્સ આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ કરશે, જે દરમિયાન તે ઉભરતા બજારો અને વિકાસશીલ...

જાન્યુઆરી 13, 2026 2:15 પી એમ(PM)

views 20

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે. ઉપરાષ્ટ્રપતિએ આજે દિલ્હી યુનિવર્સિટીના માદક પદાર્થ મુક્ત કેમ્પસ અભિયાનને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માદક ...

જાન્યુઆરી 13, 2026 2:13 પી એમ(PM)

views 60

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ દુર્લભ પૃથ્વી તત્વો અને ખનિજો માટે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં ભાગ લેનારા દેશોએ તેમના અનુભવો શેર કર્યા અને પુરવઠા...

જાન્યુઆરી 13, 2026 2:11 પી એમ(PM)

views 21

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું.

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું, જે હુમલાઓનો જવાબ આપવા અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ...

જાન્યુઆરી 13, 2026 9:18 એ એમ (AM)

views 26

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષ સિંગલ્સ ખિતાબ જીત્યો

વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષો સિંગલ્સ ખિતાબ જીત્યો છે.વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ તા.7થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી. ફીડર સિરીઝના અંતિમ દિવસે યોજાયેલી પુરુષો સિંગલ્સની ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે 7-11, ...

જાન્યુઆરી 13, 2026 9:17 એ એમ (AM)

views 38

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે. TRB જવાનોના માનદ વેતનમાં 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો આજથી અમલ કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન મા...

જાન્યુઆરી 13, 2026 9:15 એ એમ (AM)

views 38

અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ગઇકાલે પ્રારંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી...