ડિસેમ્બર 26, 2025 8:40 એ એમ (AM)

views 20

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત થયું હતું. તે વિવિધ રાજ્યોમાં અનેક મોટા માઓવાદી હુમલાઓ સાથે સંકળાયેલો હતો. સરકારે ગણેશ ઉઈકેના માથા પર એક કરોડ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જારી કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કંધમાલ જિલ્લાના...

ડિસેમ્બર 26, 2025 8:39 એ એમ (AM)

views 19

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો છે, જેમાં ઓપરેશનલ સુરક્ષા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની વાંધાજનક કે અન્ય પ્રકારે પ્રચાર અને પ્રસાર નહીં કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે.ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે સેનાના કર્મચારીઓને ફક્ત જોવા અને દેખરેખ રા...

ડિસેમ્બર 26, 2025 8:33 એ એમ (AM)

views 18

રેલવેએ આજથી મુસાફરોના ભાડા માળખામાં આંશિક વધારો કર્યો

રેલવેએ આજથી તેના મુસાફરોના ભાડા માળખામાં સુધારો કર્યો છે. આ સુધારો આજે અને હવે પછીથી બૂક કરાયેલી તમામ ટિકિટ પર લાગુ થશે.સુધારેલા ભાડા માળખા હેઠળ, ઉપનગરીય અને બિન-ઉપનગરીય રૂટ સહિત, ઉપનગરીય સેવાઓ અને સીઝન ટિકિટ માટેના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સામાન્ય નોન-એસી ઉપનગરીય સેવાઓ સિવાયની સેકન્ડ ક્...

ડિસેમ્બર 26, 2025 8:32 એ એમ (AM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે.ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચ...

ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM)

views 86

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાલ દિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરશે.આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બહાદુરી, રમતગમત અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે...

ડિસેમ્બર 26, 2025 8:12 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે – સભાને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ પણ હાજર રહેશે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના નાના પુત્રો - બાબા જોરાવર સિંહજી અને બા...

ડિસેમ્બર 26, 2025 8:10 એ એમ (AM)

views 116

મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશ...

ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM)

views 18

ઉત્તરપ્રદેશમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમની સરકાર દરેક નાગરિકના વિકાસ માટે મહેનત કરી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ગત 11 વર્ષમાં તેમની સરકાર સમાજના દરેક નાગરિકના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહી છે અને કોઈ પણ ભેદભાવ વગર લોકોને યોજનાઓનો લાભ આપી રહી છે. આ યોગ્ય શાસન અને સાચી ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીન...

ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સાંસદ ખેલ મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેના વ્યાપ અને અસરનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. ખેલ મહોત્સવ યુવા વિકાસના માધ્યમથી રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તં...

ડિસેમ્બર 25, 2025 7:51 પી એમ(PM)

views 57

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં.

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, ભારત વેપાર અને વેરા મુદ્દે અમેરિકાના વેપારી પ્રતિનિધિમંડળ સાથે સતત સંપર્કમાં રહેશે, જેનાથી વહેલી તકે કરાર થઈ શકે. આ કરારની વાતચીત ફેબ્રુઆરીમાં પ્રધ...