ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. બાપુ સભાગાર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શ્રી ચૌહાણે નવા પસંદ કરાયેલા લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ પણ કર્યું.
Site Admin | ઓગસ્ટ 20, 2026 1:52 પી એમ(PM)
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે બિહારના પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી