પ્રાદેશિક સમાચાર

જુલાઇ 20, 2024 7:38 પી એમ(PM)

views 45

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત ગુરૂવારે સવારે શરૂ થયેલા વરસાદના કારણે શુક્રવારની સાંજ સુધીમાં 25 ઈંચથી વધુ વરસાદ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ વહીવટી તંત્...

જુલાઇ 20, 2024 7:36 પી એમ(PM)

views 45

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢીકરણના કુલ એક હજાર 400 કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ અંતર્ગત 377.65 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક...

જુલાઇ 20, 2024 7:34 પી એમ(PM)

views 34

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28થી 31 ઑગસ્ટ દરમિયાન યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCએ અખબારી યાદીમાં જણાવ્યું કે, નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28થી 31 ઑગસ્ટ દરમિયાન યોજાશે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો આગામી 28 ઑગસ્ટે ગુજરાતી ભાષા, 29 ઑગસ્ટે અંગ્રેજી ભાષા, 30 ...

જુલાઇ 20, 2024 7:32 પી એમ(PM)

views 34

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. દુબઈ ખાતે યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન ગુજરાતે એશિયન જૂનિયર ગેમ્સની 3 હજાર મીટર સ્ટીપલ ચેઝમાં પહેલી વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. વલસાડના ખેલાડી રણવીર સિંઘે ગેમ્સમાં એશિયન દ...

જુલાઇ 20, 2024 7:31 પી એમ(PM)

views 39

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઑથોરિટી અને સ્ટોન આર્ટિઝ ન પાર્ક અને તાલીમ સંસ્થા 'SAPTI'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી 20 દિવસ સુધી યુવા અને ઉભરતા શિલ્પકારો માટે...

જુલાઇ 20, 2024 7:30 પી એમ(PM)

views 39

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગ ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક વિજય પટેલે ખેડૂતોના સાત-બાર, 8-અના ઉતારામાં રહેલી ખામીઓ, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડની એન્ટ્રી, જમીન માપણીના કામમાં થતો વિલંબ દૂર કર...

જુલાઇ 20, 2024 7:28 પી એમ(PM)

views 51

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી સી. આર. પટેલે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓ ઘેરઘેર જઈને મુલાકાત કરી રહ્યા છે. જિલ્લામાં હાલમાં 227 ટુકડી કામ કરી રહી છે. તેમ જ જિલ્લાના લોકો માટે 99257 85955 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આ નંબર પર કોઈ સંદેશ...

જુલાઇ 20, 2024 7:27 પી એમ(PM)

views 46

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ જેવા વિષય અંગે વરકુંડ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રદેશના અધિકારીઓએ લોકોને જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.

જુલાઇ 20, 2024 7:24 પી એમ(PM)

views 40

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિદ્વારકા ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ ઉજવાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭...

જુલાઇ 20, 2024 7:22 પી એમ(PM)

views 165

રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા

રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ – એટલે કે, HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો મુજબ, બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક અને બાલવાટિકાથી ધોરણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.