પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 28, 2025 3:03 પી એમ(PM)

views 23

મહેસાણા જિલ્લાના જગુદનમાં બાગાયત મહાવિદ્યાલય ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લાના જગુદનમાં બાગાયત મહાવિદ્યાલય ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું, જેમાં 40 સેવતી, 7 ગલેડીયોલ, 5 રજનીગંધાની અને ચાઇના એસ્ટર તેમજ ફૂલોની અન્ય જાતોનું પ્રદર્શન કરાયું. આ પ્રદર્શનને નિહાળવા માટે શાળાના વિધાર્થી, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.

ડિસેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)

views 26

સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું

સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું છે. રાજ્યભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા હેતુ 30 ડિસેમ્બરે આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે 7 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થના...

ડિસેમ્બર 28, 2025 3:08 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવર્તન આવ્યું. તેમણે ઉમેર્યું, કોરોન...

ડિસેમ્બર 27, 2025 7:40 પી એમ(PM)

views 32

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સ નું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન્ટર ઓફ એક્સ...

ડિસેમ્બર 27, 2025 7:12 પી એમ(PM)

views 42

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. વિશ્વ ઉમિ...

ડિસેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બાળકો સાથે સમય વિતાવીને બાળસહજતાથી સંવાદ સાધ્યો.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોદ્દાનો ભાર છોડી નાના ભૂલકાઓ સાથે હળવી ક્ષણ માણી બાળકોને રમકડાનું વિતરણ કર્યું. તો બાળસહજ રીતે મુખ્યમંત્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.રમશે બાળક ખિલશે બાળક પ્રકલ્પ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારની આંગણવાડીના બાળકોની ગેમ ઝોનની મુલાકાતમાં મુખયમંત્રીશ્રીની ઉપસ...

ડિસેમ્બર 27, 2025 7:08 પી એમ(PM)

views 27

અમદાવાદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ખાસ મતદાર સુધારણા અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો

અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે- આવતીકાલે તેમજ તારીખ ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ પાંચ હજાર ૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, અમ...

ડિસેમ્બર 27, 2025 3:02 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 3:01 પી એમ(PM)

views 21

રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો..

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા નવીનતમ પગલાંઓના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2023માં રાજ્યમાં નવા ટીબી દર્દીઓન...

ડિસેમ્બર 27, 2025 3:00 પી એમ(PM)

views 21

મોરબીનાં વાંકાનેર ખાતે આયોજિત ‘કામા અશ્વ શો’ ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહ્યા.

મોરબીનાં વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકૃતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન - રમતોત્સવ 'કામા અશ્વ શો' યોજાયો છે.. પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વર્ગિય શ્રી ડૉક્ટર દિગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.