પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)

views 16

આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી.

આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી. વહેલી સવારે ભૂકંપના સતત આઠ આંચકા નોંધાયા. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામા...

ડિસેમ્બર 26, 2025 7:12 પી એમ(PM)

views 36

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં આજે બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય થયો. બંગાળ તરફથી મળેલા 206 રનના લક્ષ્યાંકને બરોડાએ 38.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. જ્યારે બીજી તરફ ગુજરાત સામેની મેચમાં દિલ્હીનો 7 રનથી વિજય થયો છે. દિલ્હીએ આપેલ 255 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતની ટીમ 247 રનમાં ઓલઆઉટ થ...

ડિસેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)

views 23

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે.

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે. રાજકોટ જીલ્લામાં આવેલ ઓસમ પર્વત, પાટણવાવ, ધોરાજી ખાતે યોજાનાર આ સ્પર્ધા 14 થી 18 વર્ષના ભાઈઓ તથા બહેનો માટે બે વિભાગમાં યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ 1લી જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ બપોરના 3 થી 5 વાગ્યા સુધી જૈ...

ડિસેમ્બર 26, 2025 3:06 પી એમ(PM)

views 15

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો.

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય 'કામા અશ્વ શો'નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું, "સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન દેશના પર્ય...

ડિસેમ્બર 26, 2025 3:05 પી એમ(PM)

views 26

આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી.

આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયું. આ જ દિશામાં ઉપરાછાપર...

ડિસેમ્બર 26, 2025 3:04 પી એમ(PM)

views 18

વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી.

વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં ગુરુ ગોબિંદ સિંહજી મહારાજના વીર સાહિબઝાદાઓના અલ્પ આયુષ્યમાં આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તો બીજી તરફ ...

ડિસેમ્બર 26, 2025 3:08 પી એમ(PM)

views 20

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી. નાયબ મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆત કાકર ગામેથી કરી હતી, જ્યાં તેમણે સમોર માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઐતિહાસિક તીર્થધામ ભીલડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભીલડીયાજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન અન...

ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)

views 28

સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫ નો પ્રારંભ

સાપુતારા ખાતે 'વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’ નો રંગારંગ પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઇકાલે આ ફેસ્ટિવલ ખુલ્લો મૂકયો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે, સાપુતારામાં વર્ષ ૨૦૦૯થી મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિ...

ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

views 21

મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ. – AMC તથા ઔડાના 526 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઇકાલે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એએમસી તથા ઔડાના 526 કરોડ રૂપિયાથી વધારેના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી બાબતે...

ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

views 33

રાજ્યમાં સુશાસન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ માટે - NRG વેબસાઈટ અને ‘અટલ સ્વાન્ત: સુખાય’ વેબ પોર્ટલ લોન્ચ કરાયું હતું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આ પોર્ટલના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.