પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 25, 2025 3:45 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે..આગામી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવલમાં દરરોજ સાંજે વિવિધ કલાકારો પોતાની કળાની પ્રસ્તુતિ કરશે. તેમજ કાર્નિવલમાં વિવિધ આકર્ષણ પણ જોવા મળશે.

ડિસેમ્બર 25, 2025 3:43 પી એમ(PM)

views 51

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. શ્રી આહીરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમ...

ડિસેમ્બર 25, 2025 3:22 પી એમ(PM)

views 16

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું.

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું. ગામના સરપંચ ઉદેસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગ્રામસભામાં નવા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અપાઈ. ગ્રામસભામાં જણાવાયુ કે VB-G RAM G અધિનિયમ, 2025 હેઠળ ...

ડિસેમ્બર 25, 2025 3:12 પી એમ(PM)

views 17

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો.

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં એક લાખ 22 હજાર કરતા વધુ ઘેટાં બકરાને કૃમિ નાશક દવાઓ પીવડાવી રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. કૃમિથી ઘેટાં બકરામાં વિવિધ રોગ થાય છે, ત્યારે તેઓને સુરક્ષિત કરવા 102 પશુધન નિરીક્ષક અને 21 પશુ ચિકિત્સા અધિકારી ફરજમ...

ડિસેમ્બર 25, 2025 4:29 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું. ગાંધીનગરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સુશાસન દિવસની ઉજવણી માત્ર એક ...

ડિસેમ્બર 25, 2025 9:39 એ એમ (AM)

views 12

પોરબંદરના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સમક્ષ રોડ, રેલવે અને હવાઇ સેવા વધારવા અંગેની રજૂઆત કરી

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના ઉડયન મંત્રી, રેલવે મંત્રી તથા પરિવહન મંત્રીને મળી જિલ્લાના વિકાસને અડચણરૂપ થતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ સાથે જોડાયા હતા.જ...

ડિસેમ્બર 25, 2025 9:38 એ એમ (AM)

views 18

ડ્ર્ગ્સ વેચનારા સામે કોઇ માનવતા ન દાખવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પોલીસને સૂચન

ગાંધીનગર ખાતે આયોજીત રાજ્યની પોલીસ માટેની બે દિવસિય ક્રાઇમ કોન્ફરન્સનું ગઇકાલે સમાપન થયુ હતુ. સમાપન સત્રને સંબોધતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ડ્ર્ગના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે ડ્ર્ગ્સ વેચનારા ઉપર કોઇ માનવતા દાખવવાના દાખવવી જોઇએ .

ડિસેમ્બર 25, 2025 9:37 એ એમ (AM)

views 32

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ હોવાનુ જણાવતા વન મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ હોવાનુ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે તેમજ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રી...

ડિસેમ્બર 25, 2025 9:35 એ એમ (AM)

views 30

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજે મુખ્યમંત્રીના હસ્તે દબદબાભેર આરંભ થશે

અમદાવાદથી આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઉદઘાટન કરશે.અમદાવાદ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયપીના જન્મદિને આ કાર્નિવલ દર વર્ષે યોજાઇ રહ્યો છે. આ ...

ડિસેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં આવતી રજૂઆતોનું સામૂહિક પ્રયત્નથી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોનું સામૂહિક પ્રયાસથી જરૂરી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો છે. આ મહિનાના સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન- ઑનલાઈન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ 97 જેટલા રજૂઆતકર્તાની રજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.