પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 27, 2025 2:58 પી એમ(PM)

views 19

નવી દિલ્હી ખાતે આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ

નવી દિલ્હી ખાતે ચાર દિવસ માટે વિશ્વ યુવા કેન્દ્ર આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના વડનગર નજીક આવેલા કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્ર સ્તરે દેશ ભરમાંથી યુવા શકિત અને ઉત્સાહી 50 સરપંચોની પસંદ...

ડિસેમ્બર 27, 2025 3:03 પી એમ(PM)

views 21

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે..

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે છે.. તેમણે વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમના હસ્તે અંદાજે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ સંકુલને ખુલ્લું મૂકાયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્...

ડિસેમ્બર 27, 2025 9:44 એ એમ (AM)

views 36

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર

ગત 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા પેપર બેનું પરિણામ ભરતી બોર્ડની વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.ઉમેદવારો પોતાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in ઉપર જોઈ શકશે. જે ઉમેદવારો પોતાના લેબિત પરીક્ષાના પેપ...

ડિસેમ્બર 27, 2025 9:43 એ એમ (AM)

views 11

પંચમહાલના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો આરંભ

પંચમહાલ જિલ્લાના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી કટારાએ પંચમહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવી હતી. પંચમહોત્સવમાં આયોજિત સંગીત સ...

ડિસેમ્બર 27, 2025 9:42 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 9:41 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવ...

ડિસેમ્બર 26, 2025 7:18 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો આજે પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી ...

ડિસેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

views 16

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે. આજે અમદાવાદના વટવામાં કર્મચારી ભવિષ્ય નિધિ ભવનનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું, દેશમાં હાલ 94 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ડિસેમ્બર 26, 2025 7:16 પી એમ(PM)

views 16

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજની બંને બાજુ 2 નવી લેન બનશે

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે. બ્રિજની બંને બાજુ 2 નવા લેન બનશે. થોડા દિવસ અગાઉ બ્રિજમાં પડેલી તિરાડને પગલે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના માળખાને દૂર કરી 250 કરોડ રૂપિયા ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મ્યુનિ...

ડિસેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)

views 18

રાજ્યની એક્સપ્રેસ એસ.ટી બસના મુસાફરોને પોતાની સીટ પર ખોરાક ઉપલબ્ધ થશે.

એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD- FOOD ON BUS’ નવીન પ્રોજેકટ શરૂ કરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેકડ ફૂડ મળી શકશે. આ સેવાનો લાભ લેવા મુસાફરો, નિગમની Online Passenger Res...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.