પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 28

31મી ડિસેમ્બર અગાઉ અરવલ્લી જીલ્લાની બોર્ડર પર પોલીસ ખડેપગે

એકત્રીસમી ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે. અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં પ્રોહીબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે.અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પોઇન્ટ ઉભા કરાયા છે, જ્યાં પોલીસની તમામ ટિમ બ્રેથ એનેલાઈઝર સાથે વાહન ચેકીં...

ડિસેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

views 23

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં 54 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું.અધ્યક્ષના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ ૫૪ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય ...

ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)

views 29

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં મુખ્યમંત્રીએ સરદાર પટેલને રાષ્ટ્રસેવાના પ્રેરણા-પુરુષ લેખાવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે, ગૌરક્...

ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રીના જીવનચરિત્ર પર આધારિત ‘નમોત્સવ’ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના આત્મવિશ્વાસની યાત્રા રૂપ ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે.શ્રી શાહે, અમદાવાદના મણિપુર ખાતે આયોજિત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યુ હતું.અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા પ્રધાનમંત્ર...

ડિસેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું, દેશનું GDP 4.19 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે ટૂંક સમયમાં જ ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમણે ઉ...

ડિસેમ્બર 28, 2025 7:20 પી એમ(PM)

views 13

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બન્યા. શ્રી મોદીએ જણાવ્યું, આ વર...

ડિસેમ્બર 28, 2025 7:18 પી એમ(PM)

views 24

ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે આજે જૂનાગઢમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ૨૭માં ત્રિ - વાર્ષિક અધિવેશનમાં ભાગ લીધો. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાત વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને છે. શ્રી પટેલે વીજ ઇજનેરો અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે વીજક્ષેત્ર...

ડિસેમ્બર 28, 2025 7:17 પી એમ(PM)

views 33

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની આગાહી

આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જોકે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ...

ડિસેમ્બર 28, 2025 3:06 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું ...

ડિસેમ્બર 28, 2025 3:05 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા સંવાદ કર્યો. આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોએ રેડિયો અને ટીવીના માધ્યમથી પ્રધાનમંત્રીના વિચારો સાંભળ્યા હતા. તે માટે બનાસકાંઠા અને વાવ-થરાદ જિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.