રાષ્ટ્રીય

જુલાઇ 29, 2024 2:48 પી એમ(PM)

views 42

દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી

દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્...

જુલાઇ 29, 2024 2:45 પી એમ(PM)

views 34

પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે :વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકારોથી ભરેલો છે અને તેથી વિશ્વાસપાત્ર ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ પ્લેટફોર્મ આજે આસહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ટોક્યોમાં ક્વાડ ...

જુલાઇ 29, 2024 2:42 પી એમ(PM)

views 43

દેશમાં નોકરીઓની કોઈ અછત નથી :શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિવિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3 ટકાથી નીચે આવી ...

જુલાઇ 29, 2024 2:41 પી એમ(PM)

views 36

સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ આરોપનામુ દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ વિશેષ અદાલતમાં આરોપનામુ દાખલ કર્યું છે. દિલ્હી હાઇકોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય-ઇડી અગાઉ મનીલોન્ડરિંગ કેસમાં આ...

જુલાઇ 29, 2024 2:40 પી એમ(PM)

views 34

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગેની બાતમી મળતાં પોલીસે શનિવારે રાત્રે કટખાલ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન હાથ ધર્યુ હતું અને અબ્દુલ અલીમ નામની વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમં...

જુલાઇ 29, 2024 2:37 પી એમ(PM)

views 32

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા છે. શનિવારે પૂરના કારણે એક આઇએએસ કોચિંગ સેન્ટરનાં ભોંયરામાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીના મોત બાદ મહાનગરપાલિકાએઆ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે આ વિસ્તારમાં કેટલાંક કોચિંગ સેન્ટ...

જુલાઇ 29, 2024 2:32 પી એમ(PM)

views 45

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM)

views 40

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે ...

જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM)

views 42

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

જુલાઇ 28, 2024 8:10 પી એમ(PM)

views 27

શિક્ષણ મંત્રાલય આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે

શિક્ષણ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS, 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન NEP- 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે. શ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.