અન્ય

નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM)

views 44

ચક્રવાત દિતવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું- આવતીકાલે ઉત્તર તમિલનાડુ, પૂડુંચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના

શ્રીલંકામાં વિનાશ સર્જ્યા પછી ચક્રવાતી વાવાઝોડું દિટવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે શ્રીલંકાના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી પશ્ચિમમાં સ્થિત છે અને તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને કરાઈકલથી 190 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી 440 કિમી દૂર છે. ...

નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

views 72

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા...

નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM)

views 41

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરક્કોનમથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 60 સભ્યોની ટીમ આજે પુડુચેરી પહોંચી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, 312 કામચલાઉ રાહત શિબિરોની સ્થાપના કર...

નવેમ્બર 26, 2025 1:54 પી એમ(PM)

views 55

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ સર્જાયો હતો.. અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત, વૈશ્વિક બજારોમાં તેજી, કાચા તેલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની શેરોની ખરીદી જેવા સબળા પાસોઓના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 700 અને નિફટીમાં 250 પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો.. તમામ ક્ષેત્રના શેરો લી...

નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)

views 46

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર ર...

નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)

views 84

ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું

હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કો...

નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM)

views 36

પીઢ અભિનેતા અને પદ્મ ભૂષણ ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હિન્દી સિનેમામાં હી મેન તરી...

નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM)

views 43

ઉત્તરાખંડના ટિહરીમાં બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર ખાતે કુંજપુરી-હિંડોળાખલ નજીક આજે એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. પ્રાથમિક અહેવાલ મુજબ, બસમાં લગભગ 28 મુસાફરો હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-SDRFની ટુકડીએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

નવેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)

views 64

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે.

હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે. પંજાબથી સાધારણ શરૂઆતથી લઈ દિગ્ગજ ફિલ્મ કલાકાર બનવા સુધી સ્વર્ગીય ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરપૂર રહ્યું. વર્ષ 1935માં જન્મેલા ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મી સફરની શરૂઆત કરી. ત્યાર...

નવેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)

views 45

તાપમાનનો પારો સામાન્ય ઉચો જતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

રાજ્યભરમાં તાપમાનનો પારો સામાન્ય ઉચકાતા ઠઁડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં તાપમાનમાં કોઇ મોટા ફેરફારની નહિવત શક્યતા દર્શાવી છે. જેને કારણે ઠઁડીનું પ્રમાણ યથાવત રહેશે તેમ હવામાન વિભાગના વડા ડો. એ કે દાસે જણાવ્યું હતું.