જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 45

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્...

જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM)

views 75

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. ...

જુલાઇ 4, 2024 12:28 પી એમ(PM)

views 131

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાત, મધ્યપ્રદેશ, તટીય કર્ણાટક, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જમ્મુ ક...

જુલાઇ 4, 2024 12:24 પી એમ(PM)

views 55

સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા

સરકારે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા છે, જેનું મૂલ્ય 1 લાખ 44 હજાર કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન્સ દ્વારા નાગરિકોને મુળભુત સુવિધાઓ, સ્વચ્છ અ...

જુલાઇ 4, 2024 12:22 પી એમ(PM)

views 62

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે.

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનુદાનિત શાળાઓમાં ...

જુલાઇ 4, 2024 12:20 પી એમ(PM)

views 45

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહેવા જણાવ્યું. અમદાવાદમાં 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો-વ્...

જુલાઇ 4, 2024 12:18 પી એમ(PM)

views 70

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્ છે. રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને જોતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં...

જુલાઇ 4, 2024 11:00 એ એમ (AM)

views 68

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી હતી. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકની બહાર ક્રિકેટ પ્રશંસકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ટીમનાં સભ્યોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ટુર્નામેન્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ બાર્બાડોસથી પરત ફરી હતી. ચક્રવાત હરિકેન બેરિલન...

જુલાઇ 4, 2024 9:09 એ એમ (AM)

views 56

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. જેનાથી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાનો માર્ગ મોકળો થતા જ તેમણે નવી સરકાર રચવાનો દાવો ...

જુલાઇ 3, 2024 12:11 પી એમ(PM)

views 49

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી ...