જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM)

views 59

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 56

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટી...

જુલાઇ 21, 2024 8:00 પી એમ(PM)

views 60

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા સંરક્ષણ ઉપાયોની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ગઈકાલે યમનમાં હૂતીના એક સશસ્ત્ર દળને નિશાન બનાવીને હવાઈ હમલો...

જુલાઇ 21, 2024 7:58 પી એમ(PM)

views 63

જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી

જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી છે. આ પાછળ ભાવ વધારો, મજૂરોની અછત, નબળી આર્થિક સહાય સહિતના કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે જાપાનમાં જાન્યુઆરીથી શરૂ કરીને જૂન સુધીમાં કુલ 4 હજાર, 887 ખાનગી કંપનીઓએ નાદા...

જુલાઇ 21, 2024 7:58 પી એમ(PM)

views 21

નિપાહ વાઇરસના સંક્રમણને અટકાવવા કેરળ સરકારને ત્વરીત પગલાં લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે નિપાહ વાઇરસને પ્રસરતો અટકાવવા તાત્કાલિક પગલા લેવા કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશનના વિવિધ પ્રતિનિધિઓનું એક જૂથ નિમાયું છે, જે કેસોની તપાસ, ઓળખ, સંપર્ક અને તકનિકી મદદ પૂરી પાડશે. આરોગ્ય મંત્રાલય અનુસાર કેરળના કોઝિકોડમાં 2023માં નિપાહ વાઇરસે દ...

જુલાઇ 21, 2024 7:56 પી એમ(PM)

views 50

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો છે. કુલ 275 સભ્યોમાંથી 188 મત કોલીના પક્ષમાં પડ્યા હતા. સંસદમાં બહુમત હાંસલ કરવા માટે 50 મત મેળવવા અનિવાર્ય છે. 72 વર્ષિય કે. પી. શર્મા ઓલીએ ગયા મંગળવારે પ્રધાનમઁત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ચોથીવાર નેપાળના પ્રધાનમ...

જુલાઇ 21, 2024 7:55 પી એમ(PM)

views 25

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી સંખ્યામાં કાવડિયા દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાંથી કેટલાક રાજસ્થાન તેમજ દિલ્હી સરહદે પગપાળા ચાલી રહ્યા છે. આ વર્ષે 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. કાવડિયાઓની અવર-જવરને જોતા રસ્તાઓ પર તેમની મ...

જુલાઇ 21, 2024 7:54 પી એમ(PM)

views 51

બાંગ્લાદેશની સર્વોચ્ચ આદાલતે વિવાદાસ્પદ અનામત વ્યવસ્થાને રદ્દ કરતો ચુકાદો આપ્યો

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં વિવાદીત અનામત વ્યવસ્થાને ગેરકાયદેસર ગણાવતા તેના પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓને વર્ગોમાં પાછા જવા માટે અપીલ કરી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વ્યાપી પ્રદર્શનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. સર્વોચ્...

જુલાઇ 21, 2024 7:53 પી એમ(PM)

views 71

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદ...

જુલાઇ 21, 2024 7:52 પી એમ(PM)

views 59

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત મેળવી

શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 ર...