ડિસેમ્બર 29, 2025 10:33 એ એમ (AM)

views 23

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવો સિસ્ટમ વિકસાવશે : પર્યાવરણ મંત્રી

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર શહેરમાં પ્રદૂષણનો સામનો કરવા માટે AI-આધારિત, ડેટા-સંચાલિત સિસ્ટમ પર કાનપુર સ્થિત IIT સાથે સહયોગ કરવાની શક્યતા શોધી રહી છે. શ્રી સિરસાએ જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવાનો, તેમની અસરનું વૈજ્ઞાનિક રીતે મૂલ...

ડિસેમ્બર 29, 2025 10:24 એ એમ (AM)

views 21

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે

રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રિત પ્રયાસો, નવીનતા અને સ્વદેશીકરણ ભારતીય રેલ્વેને વિશ્વ કક્ષાના નેટવર્કમાં પરિવર્તિત કરી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેનો દ્વારા નોન-એસી મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કર્યા પછી, ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લી...

ડિસેમ્બર 29, 2025 10:22 એ એમ (AM)

views 14

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે. તેઓ સ્માર્ટ સિટી મિશન હેઠળ એક હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભરતીયાર મેમોરિયલ ખાતે મહાન કવિ સુબ્રમણ્ય ભારતીયારની પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાષ્ટ્રપતિ કુમારગુરુ પલ્લમ સ્થળ પર સ્માર્ટ સિટી મિશન હાઉસિંગ પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે વાતચી...

ડિસેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે. તેઓ આજે પૂર્વ સિંહભૂમ અને સરાઈકેલા ખારસાવન જિલ્લામાં અને કાલે ગુમલા જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

ડિસેમ્બર 29, 2025 10:20 એ એમ (AM)

views 30

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગેના વિવાદની સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલત આ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, આ કેસની સુનાવણી કરશે. પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ અરવલ્લી પર્વતમાળાની સલામતી અંગે વધતી ચિંતાઓ અને સરકાર દ્વારા તેના રક્ષણ...

ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM)

views 47

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીમાં નવા બનેલા 'શહીદ સ્મારક ક્ષેત્ર' ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શ્રી શાહ નાગાંવ જિલ્લાના બોરદુવામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાન જશે, અને આધ્યાત્મિક સ્થળના પુનર્વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટ...

ડિસેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)

views 34

મહિલા અંડર-19 વન-ડે ટ્રોફીમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વન ડે ટ્રોફી એલિટ ગ્રૂપમાં પૂણે ખાતે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.પૂણેના ડેક્કન જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ગ્રૂપની ક્વાર્ટર ફાઇનલ...

ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 21

ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા વ્યાપાર સંમેલનને સંબોધતા શ્રી શાહે આ પ્રમાણે જણાવ્યું હતું. શ્રી શાહે અમદાવાદના મનિુપરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત...

ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 31

31મી ડિસેમ્બર અગાઉ અરવલ્લી જીલ્લાની બોર્ડર પર પોલીસ ખડેપગે

એકત્રીસમી ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે. અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં પ્રોહીબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે.અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પોઇન્ટ ઉભા કરાયા છે, જ્યાં પોલીસની તમામ ટિમ બ્રેથ એનેલાઈઝર સાથે વાહન ચેકીં...

ડિસેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

views 25

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં 54 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું.અધ્યક્ષના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ ૫૪ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય ...