સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)

views 21

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ સંરક્ષણ પેનલના અધ્યક્ષ જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલ ગૃહ વિભાગ...

સપ્ટેમ્બર 27, 2024 2:21 પી એમ(PM)

views 30

આજે વિશ્વ પ્રવાસન દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્વની ભૂમિકા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવા પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અર્થવ્યવસ્થા પર પ્રવાસનની ઘણી વ્યાપક અસર પડી છે. શાંતિના ક્ષેત્રમાં પણ પ્રવાસનની મહત્વની ભૂમિકા છે. પ્રવાસનના ઘણા સારા દિવસો આવવાના છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રવાસન મંત્ર...

સપ્ટેમ્બર 27, 2024 9:46 એ એમ (AM)

views 22

આજે વિશ્વ પ્રવાસન દિવસઃ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 24 ટકા વધીને 18 કરોડ 59 લાખ થઈ

આજે વિશ્વ પ્રવાસન દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા વર્ષ ૧૯૮૦થી ૨૭મી સપ્ટેમ્બરે તેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪ના પ્રવાસન દિવસની વિષય વસ્તુ છે- ‘‘પ્રવાસન અને શાંતિ’’. ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશ વિદેશનાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે ગુજરાતમાં ...

સપ્ટેમ્બર 27, 2024 9:26 એ એમ (AM)

views 12

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે મધ્ય અને દક્ષિણ એશિયાના 10 અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું છે કે ઓછી...

સપ્ટેમ્બર 27, 2024 9:24 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રુદ્ર સુપર કમ્પ્યૂટર, રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિંગ અભિયાન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કમ્પ્યૂટર પુણે, દિલ્હી અને કોલ...

સપ્ટેમ્બર 27, 2024 9:20 એ એમ (AM)

views 15

ભારત દેશ ઇથેનૉલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે. – ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોષી

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ‘ભારત દેશ ઇથેનૉલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે.’ નવી દિલ્હીમાં ગઈકાલે 2 દિવસના ભારત ખાંડ અને જૈવ-ઊર્જા સંમેલનનું ઉદ્ઘાટન કરતાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, સરકાર ખાંડના એક મજબૂત અને ટકાઉ ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે, જે...

સપ્ટેમ્બર 27, 2024 9:18 એ એમ (AM)

views 15

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપૉક્સ બીમારી અંગે જાગૃતિ વધારતી પ્રવૃત્તિઓ યોજવા જણાવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપૉક્સ બીમારી અંગે જાગૃતિ વધારતી પ્રવૃત્તિઓ યોજવા જણાવ્યું છે. એક પરામર્શમાં મંત્રાલયે રાજ્યોને વ્યૂહાત્મક દેખરેખ યથાવત્ રાખવાનો અનુરોધ કર્યો છે. મંકીપૉક્સની તપાસ માટે સંચાલિત પ્રયોગશાળાઓની યાદી પણ આપવામાં આવી છે. મંત્રાલયે જાહે...

સપ્ટેમ્બર 27, 2024 9:15 એ એમ (AM)

views 59

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરીને લઘુતમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરીને લઘુતમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દર પહેલી ઑક્ટોબરથી અમલમાં આવશે. લઘુતમ વેતન દરમા સ્તરના આધારે કરાયેલા વર્ગીકરણમાં ભૌગોલિક ક્ષેત્ર એ, બી અને સી પર ધ્યાન રખાશે. સંશોધન બાદ એશ્રેણીના ક્ષેત્રમાં નિર્માણ, સફાઈ, સ્વચ્છતા અને માલસામાનના વહન ક...

સપ્ટેમ્બર 27, 2024 9:22 એ એમ (AM)

views 49

પ્રવાસન મંત્રાલય પણ આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે

પ્રવાસન મંત્રાલય પણ આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે. આ ઉજવણી વિકાસ અને વૈશ્વિક સુમેળને પ્રોત્સાહન આપવામાં પર્યટનની મહત્વની ભૂમિકાને દર્શાવશે. આ વિશેષ કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંબોધશે. આ પ્રસંગે મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કારોની પણ જાહેરાત કરાશે. આકાશવાણી ...

સપ્ટેમ્બર 27, 2024 9:04 એ એમ (AM)

views 24

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ક્રિકેટ મેચ આજથી કાનપુરમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી ક્રિકેટ મેચ આજથી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત આ શ્રેણીમાં એક—શૂન્યથી પહેલા જ આગળ છે. ભારતે ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશમાં 280થી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ – B.C.C.I.ના મતે, બીજી ટેસ્ટ માટે ભારતીય ...