સપ્ટેમ્બર 27, 2024 7:55 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’માં વિવિધ વિષયો પર વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 27, 2024 7:51 પી એમ(PM)

views 20

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રિય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવે આજે દિલ્હીમાં તેમના મંત્રાલયે છેલ્લા 100 દિવસમાં મેળવેલી સિદ્ધિઓ અંગેની વિગતો પત્રકારોને આપતાં આ મુજબ જણાવ...

સપ્ટેમ્બર 27, 2024 7:47 પી એમ(PM)

views 34

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.. જ્યારે આજે દિવસ દરમિયાન રાજ્યમાં સોથી વધુ તાલુકાઓમાં વરસાદ નો...

સપ્ટેમ્બર 27, 2024 7:53 પી એમ(PM)

views 50

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંબંધિત સ્થળોની વિશ્વસનીય માહીતીથી વાકેફ કરાશે. એવી ...

સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)

views 31

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો વિતરીત કરાયા. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા હસ્...

સપ્ટેમ્બર 27, 2024 7:41 પી એમ(PM)

views 24

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે.કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલયના અમદાવાદ વર્તુળ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આ સાયક્લોથોનનો સવારે છ વાગીને ત્રીસ મિનીટે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત સરદાર બ્રિજ ખાતેથી આરંભ થશે. જે સાબરમતી રિવરફ્રન્ટથી ગાંધીઆશ્રમ થઇ...

સપ્ટેમ્બર 27, 2024 7:40 પી એમ(PM)

views 47

ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો

ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ડબ્બા ટ્રેડિંગના કેસમાં 29 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો કરાવના બહાને છેતરપીંડી આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.. મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ થતા પલસાણા વિસ્તાર...

સપ્ટેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)

views 44

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હ...

સપ્ટેમ્બર 27, 2024 7:35 પી એમ(PM)

views 36

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અમદાવાદમાં આરટીઓ સર્કલ ખાતે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રીએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મહીસાગર કેબિનેટ શિક્ષણ મંત્...

સપ્ટેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)

views 32

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમે 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસની જગ્યામાં ચાલતાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પડ્યા છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્...