ફેબ્રુવારી 14, 2025 6:44 પી એમ(PM)

views 42

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી.સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,ટીબીના દર્દીઓને સ...

ફેબ્રુવારી 14, 2025 6:38 પી એમ(PM)

views 43

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેકસ ચુકવનારને 10 ટકાને બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને 15 ટકા જેટલું પ્રિબેટ અપાશે...

ફેબ્રુવારી 14, 2025 6:36 પી એમ(PM)

views 40

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તથા કોઈ સિસ્ટમ પણ સક્રિયન હોવાને કારણે તાપમાન સતત વધી રહ્યું છે.છેલ્લ...

ફેબ્રુવારી 14, 2025 6:34 પી એમ(PM)

views 42

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું. આ બંને સ્પર્ધાઓમાં 9 જિલ્લાના 17 વર્ષથી નીચેના તેમજ  40 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો સહિત 1100થી વધુ ખેલાડીઓભાગ લીધો. આ સ્પર્ધામાં 60 વર્ષ ઉપરના મહિલાસ્પર્ધકે પોતાની પ્રતિક્રિયા આપી.

ફેબ્રુવારી 14, 2025 6:33 પી એમ(PM)

views 51

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થયા

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. હવે ઉમેદવારોડોર ટુ ડોર પ્રચાર કરશે.  આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરમાં ત્રણ નગરપાલિકા ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડ...

ફેબ્રુવારી 14, 2025 6:32 પી એમ(PM)

views 33

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ગાંધીનગર GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર દ્વારા 'ગરવી ગુજરાત' થીમ આધારિત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં વલસાડની BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર...

ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM)

views 40

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટ...

ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)

views 28

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુઆરી...

ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM)

views 55

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદ...

ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

views 83

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ ...