સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

views 20

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર - GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા. ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, આ જીએસટી સુધારાથી તમામ વર્ગના લોકોને લાભ થશે. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભ...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 39

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી હતી. અગાઉ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...

સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓ ઉપરાંત, અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. બે દિવસીય આ સંમેલન પ્ર...

સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM)

views 17

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું, 100 લોકોને બચાવાયા.

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 100 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારો...

સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પા...

સપ્ટેમ્બર 16, 2025 2:11 પી એમ(PM)

views 16

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સદૈવ અટલની મુલાકાત લીધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બાદમાં, મોરેશિયસના પ્રધાનમંત્રી ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. તેઓ આ...

સપ્ટેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

views 24

આ વર્ષે “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.

આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો ઉદ્દેશ પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો છે. આ વર્ષે ઓઝોન દિવસ "વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી" થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના જન્મદિવસે 'સેવા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં “નમો કે નામ રક્તદાન” મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે એક લાખ 41 હજાર કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત...

સપ્ટેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)

views 18

ગુજકોસ્ટ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે ગુજકોસ્ટ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. રાજ્યભરમાં ગુજકોસ્ટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો આજે વિશ્વ ઓઝોન દિવસનાં કાર્યક્રમોનું આયોજન કરશે.ઉલ્લેખનીય છે કે વિશ્વ ઓઝોન દિવસનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા અને વાતાવરણને સ્વચ્છ ...