સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM)

views 25

રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી દક્ષિણ ગુજરાતના ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ જ્યારે નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આ...

સપ્ટેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 18

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે

સ્પેશિયલ ટેટ વન તથા ટેટ ટૂની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે. સ્પેશિયલ ટેટ વનની સવારે 11થી 1 જ્યારે સ્પેશિયલ ટેટ ટૂની બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતના કેન્દ્રો ઉપર પરીક્...

સપ્ટેમ્બર 16, 2025 9:14 એ એમ (AM)

views 25

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન દ્વારા ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ

'મેદસ્વિતા મુક્તિ અભિયાન'ના માધ્યમથી ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ હોવાનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું.ત્રણ તબક્કામાં યોજાનારા આ અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1...

સપ્ટેમ્બર 16, 2025 9:09 એ એમ (AM)

views 30

ઇઝરાયલના પ્રધાનમંત્રીએ ઈરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકાના વિદેશમંત્રી સાથે બેઠક કરી

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી.નેતન્યાહૂના જેરુસલેમ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠક દરમિયાન, રુબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રના સંપૂર્ણ સમર્થનને બેન્જ...

સપ્ટેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)

views 96

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા આજે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ...

સપ્ટેમ્બર 16, 2025 9:07 એ એમ (AM)

views 15

NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે સરહદી અને પૂર્વીય ક્ષેત્રમાં ભારે વસ્તી વિષયક પરિવર્તન સંકટ વિશે વાત કરી. તેમણે આ...

સપ્ટેમ્બર 16, 2025 9:06 એ એમ (AM)

views 26

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય યોજના નક્કી કરવા માટે એક વ્યૂહાત્મક પ...

સપ્ટેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 27

પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરાખંડ અને...

સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ઘુસણખોરોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. બિહારના પૂર્ણિયાના શીશા મોટી મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નવા GST સુધારાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે, સાબુ, પેસ્ટ, સ્ટેશનરી અને કપડાં સસ્તા થશે જેથ...

સપ્ટેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 15

વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર- કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી

સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધો છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી કલમ પર સ્ટે આપવામાં આવ્યો છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમ...