સપ્ટેમ્બર 16, 2025 7:49 પી એમ(PM)

views 31

વર્ષ 2025-26માં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરાયો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવી સિઝન 2025-26 માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવી અભિયાન 2025 દરમિયાન રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્...

સપ્ટેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

views 16

ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. નવી દિલ્હીમાં 31મા વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના વિડીયો સંદેશમાં, શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપ...

સપ્ટેમ્બર 16, 2025 7:45 પી એમ(PM)

views 26

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સાથે ટકરાશે

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુ ધાબી ખાતે આજે રાત્રે આઠ વાગે બાંગ્લાદેશનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું. હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાએ...

સપ્ટેમ્બર 16, 2025 7:41 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો. દેશ અને દેશવાસીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ભાવને ઉજાગર કરવાના હેતુસર આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. અમદાવાદમાં ટાગૉર હૉલ ખાતે “ઑપરેશન સિંદૂર”ની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્...

સપ્ટેમ્બર 16, 2025 7:38 પી એમ(PM)

views 21

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા 300થી વધુ જગ્યાએ આજે એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ.

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ. તાપીના વ્યારા ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા યોજાયેલી મહા રક્તદાન શિબિરમાં શિક્ષકો, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયો...

સપ્ટેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ છે. અત્યાર સુધી પરંપરાગત કારીગરો માટે 390 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ મંજૂર કરાયું છે. જ્યારે 32 હજારથી વધુ કારીગરોને 290 કરોડ રૂપિયાથી વધુના ધિરાણનું વિતરણ કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પ...

સપ્ટેમ્બર 16, 2025 7:18 પી એમ(PM)

views 13

ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા બદલ સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર માટે પસંદગી

પંચાયતીરાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર 2025 માટે સુરતની પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે. ગ્રામ્યસ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા પહેલી વાર આ પુરસ્કારનું આયોજન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરે યોજાનારી 28-મી રાષ્ટ્રીય ઇ-શાસન પરિષદમાં ...

સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 19

પાટણનાં ડિનલ વિઠાણીએ એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું

પાટણની ડિનલ વિઠાણીની એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ સ્પર્ધા મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ...

સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતેથી આ રાજ્યવ્યાપી શિબિરનો પ્રારંભ કરાવ્યો. રક્તદાન માટે એક લાખ 27 હજારથી વધુ લોકોએ નોંધ...

સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)

views 59

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શ્રી શીશપાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના જન્મદિન નિમિતે આવતીકાલ થી 30 ડિસેમ્બર સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે. આ શિબિરમાં રાજ્યના નાગરિક...