સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાતચીત કરીને તાજેતરની હિંસા અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે તાજેતરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે ભારતના અડગ ટેકાની પુષ્ટિ કરી છે. તેમણ...

સપ્ટેમ્બર 18, 2025 10:07 એ એમ (AM)

views 18

યાત્રી સેવા દિવસના ભાગ રૂપે ટર્મિનલ પર બાળકો દ્વારા ચિત્રો દોરી વિચારોને જીવંત બનાવાયા

યાત્રી સેવા દિવસના ભાગ રૂપે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ પર બાળકો દ્વારા ચિત્રો દોરી વિચારોને જીવંત બનાવાયા. બાળકો દ્વારા ટર્મિનલને ગર્વ અને આનંદના રંગોથી ભરી દેવાયું

સપ્ટેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)

views 43

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા-અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.બીજી તરફ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ હતું.રાજ્યના 30 તાલુકામાં ગઇકાલે સામાન્ય વરસા...

સપ્ટેમ્બર 18, 2025 9:16 એ એમ (AM)

views 17

વડોદરામાં કાર્યરત GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી

વડોદરામાં કાર્યરત ગુજરાત ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સંસ્થા-GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે એક વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી આવી. આ સંસ્થા વિવિધ ઔધોગિક ઉત્પાદનોની ચકાસણી ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનની ગુણવતા ચકાસણીની કામગીરી કરે છે.રાજ્ય સરકારના અનુદાનમાં 7 કરોડ 21 લાખ ...

સપ્ટેમ્બર 18, 2025 9:15 એ એમ (AM)

views 18

લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલની કેન્દ્ર સરકારને ભલામણ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે યોજાયેલી “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”માં કેટલાક મહત્વના સૂચના કર્યા. દેશના 80 ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી તેમણે લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.શ્રી પટેલે ટેકાના ભાવે ...

સપ્ટેમ્બર 18, 2025 9:14 એ એમ (AM)

views 17

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો. સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ આ નીતિ લાગુ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના...

સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM)

views 24

સરસ્વતી નદીના નવસર્જનથી ઉત્તર ગુજરાતનાં એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સરસ્વતી નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે.પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની શરૂઆત કરાવતા શ્રી પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન શક્તિને જળ શક્તિ ...

સપ્ટેમ્બર 18, 2025 9:08 એ એમ (AM)

views 24

ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો

મતદારોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધે તેવા આશય સાથે ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવીમાર્ગદર્શિકા મુજબ, EVM બેલેટ પેપર પર ઉમેદવારોના ફોટોગ્રાફ્સ રંગીન રીતે છપાશે અને ઉમેદવારનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાશે. ત...

સપ્ટેમ્બર 18, 2025 9:07 એ એમ (AM)

views 17

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને...

સપ્ટેમ્બર 18, 2025 9:05 એ એમ (AM)

views 32

US ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો

US ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ગયા વર્ષના ડિસેમ્બર પછીનો આ પહેલો ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા લાંબા સમયથી અમેરિકા સ્થગિત શ્રમ બજાર અને ધીમી આર્થિક વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે. ફેડે એક નિવેદનમાં જણાવ્યું કે, નોકરીઓમાં ઘટાડો થયો છે, અને બેરોજગારી દર વધ્યો છે અ...