સપ્ટેમ્બર 18, 2025 9:03 એ એમ (AM)
16
GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું
આ સ્વતંત્રતા દિવસે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી હતી. આ મહિનાની ત્રીજી તારીખે, જ્યારે GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું. આજે, આપણે કાપડ ક્ષેત્ર પર એક નજર નાખીએ છીએ...