સપ્ટેમ્બર 18, 2025 8:08 પી એમ(PM)

views 19

ઍશિયા કપ ક્રિકેટમાં શ્રીલંકા સામેની મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો

ઍશિયા ટી-20 કપ ક્રિકેટમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગૃપ-બીમાં એક મહત્વની મૅચ રમાશે. અબુધાબીમાં હમણાં જ રાત્રે આઠ વાગ્યે આ મુકાબલો શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ, અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા બે મૅચમાં ચાર પૉઈન્ટ સાથે ગૃપ-બીમાં ટોચ પર છે. બીજી તરફ, સુપર ફ...

સપ્ટેમ્બર 18, 2025 8:07 પી એમ(PM)

views 18

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા સ્થળોનો સમાવેશ કર્યો

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા કુદરતી વિરાસત સ્થળોનો સમાવેશ કર્યો છે, જેનાથી યાદીમાં ભારતીય સ્થળોની સંખ્યા 62 થી વધીને 69 થઈ ગઈ છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સમાવેશ સાથે, ભારતમાં હવે 49 સાંસ્કૃતિક, 17 કુદરતી અને 3 મિશ્ર વારસા સ્થળો છે. નવા સમાવિષ્ટ સ્થળોમાં...

સપ્ટેમ્બર 18, 2025 8:06 પી એમ(PM)

views 19

ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા કરાર કર્યા

ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મત્સ્યઉદ્યોગ વિભાગે ભારતમાં બ્લુ પોર્ટ ના માળખાકીયવિકાસ ને મજબૂત બનાવવા માટે ટેકનિકલ સહયોગ કાર્યક્રમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ હેઠળ, મત્સ્યઉદ્યોગ વિભાગે આજે તેનો પ્રથમ વેબિ...

સપ્ટેમ્બર 18, 2025 8:05 પી એમ(PM)

views 17

EPFOના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે

કર્મચારી ભવિષ્ય નિધિસંગઠન (EPFO) ના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલથી ફરિયાદો ઘટાડવા, પારદર્શિતા સુધારવા અને સભ્યોનો સંતોષ વધારવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે અગાઉ, ડ્યુઅલ લોગિન સિસ્ટ...

સપ્ટેમ્બર 18, 2025 8:04 પી એમ(PM)

views 19

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં બે દિવસના રાષ્ટ્રીય પરિષદ મંથન ૨૦૨૫ ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી સિંઘે ભાર મૂક્યો કે જ્યારે પ્રયાસો અને કાર્યો રાષ્ટ્રીય હિત સાથે સુસંગત હોય છે, ત્યારે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્...

સપ્ટેમ્બર 18, 2025 1:54 પી એમ(PM)

views 18

બેડમિન્ટનમાં, ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ આજે શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાં સીધી ગેમમાં જીત મેળવીને મહિલા સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિંધુએ થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-15, 21-15 થી હરાવી, એક મહિનામાં તેનો બીજો ટોપ-10 વિજય મેળવ્યો અને જાન્યુઆરી 2025 પછી તેણે પ્ર...

સપ્ટેમ્બર 18, 2025 1:54 પી એમ(PM)

views 15

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમ...

સપ્ટેમ્બર 18, 2025 1:51 પી એમ(PM)

views 22

કેન્દ્ર સરકાર રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોને આધુનિક કરવા માટે ભંડોળ ફાળવશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોમાં આધુનિક કરવા માટે કેન્દ્ર સરકાર જરૂરી સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટના વાર્ષિક પરિસંવાદને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે ઉ...

સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 31

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભારે નુકસાન. 14 ગુમ, બે ને બચાવાયાં

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. નંદનગર ક્ષેત્રના ચાર ગામો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. દરમિયાન ચૌદ લોકો ગુમ અને વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહને કારણે પાંત્રીસ ઘરોને નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં લગભગ...

સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 17

બિહારમાં હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર સ્નાતકોને પણ લાભ અપાશે

બિહારમાં, સાત નિશ્ચય કાર્યક્રમ હેઠળ, મુખ્યમંત્રી નિશ્ચય સ્વ-સહાય ભથ્થું યોજના હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર પુરુષ અને સ્ત્રી સ્નાતકોને પણ લાભ અપાશે. મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થું યોજના તરીકે ઓળખાતી આ યોજના હેઠળ તેમને બે વર્ષ સુધી એક હજાર રૂપિયાનું માસિક ભથ્થું મળશે. રાજ્યમ...