સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)

views 45

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે

ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે ૨૦મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મ...

સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)

views 39

દેશના એઆઈ-કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશના એઆઈ- કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને બહા...

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 23

રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકા ખરિફ પાકનું વાવેતર કરાયું

રાજ્યમાં ચોમાસાની આ મોસમમાં સાર્વત્રિક વરસાદને લઈ અત્યાર સુધી કુલ સરેરાશ વરસાદ 108 ટકાથી વધુ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં 97 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરબંધમાં 93 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. બીજી તરફ, રાજ્યના કુલ 206માંથી 14...

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 18

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું – નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું - નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલકાતામાં નેક્સ્ટ જનરેશન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) રિફોર્મ્સ કમિટીના એક કાર્યક્રમમાં આ સુધારાઓના લક્ષ્યોની રૂપરેખા આપી. વધુમાં નાણામંત્રીએ...

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 16

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચારધામ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન અને વ્યૂહાત્મક પહેલના અમલીકરણ પછી મંજૂરી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ ...

સપ્ટેમ્બર 19, 2025 9:07 એ એમ (AM)

views 35

અમદાવાદ અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન રાત્રીના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું પ્રસિધ્ધ

અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ ન રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.આ અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેર હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાત્રીના 12 વાગ્યા બાદ નવરાત્રી ત...

સપ્ટેમ્બર 19, 2025 9:06 એ એમ (AM)

views 19

નવમી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં રાજ્યપાલ

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો પ્રારંભ થયો હતો.‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ની થીમ પર આધારિત આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્...

સપ્ટેમ્બર 19, 2025 9:05 એ એમ (AM)

views 12

ભાવનગરમાં આવતીકાલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન યોજનારા રોડ’ શો માટેની તૈયારીઓ પૂર્ણ

ભાવનગરમાં આવતીકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.જેમાં આવતીકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા ક...

સપ્ટેમ્બર 18, 2025 8:16 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી લોથલ ખાતે નિર્માણ પામી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલયની કામગીરીની સમીક્ષા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અમદાવાદના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ- NMHC પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે. શ્રી મોદીના “વિરાસત ભી વિકાસ ભી”ના ધ્યેયને સાકાર કરતી આ પરિયોજના અંદાજે ચાર હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. સાંભળીએ એક અહેવાલ. ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇ...

સપ્ટેમ્બર 18, 2025 8:15 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે – ભાવનગરમાં વિવિધ વિકાસકામોનાં શુભારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ ભાવનગર અને અમદાવાદની મુલાકાત લેશે. તેમના આગમનને લઈ ભાવનગરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે આજે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મહિલા મહાવિદ્યાલયથી રૂપાણી વર્તુળ સુધી પ્રધાનમંત્રીના રોડ શૉ માર્ગનું નિરીક્ષણ કર્યું. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી ...