સપ્ટેમ્બર 20, 2025 10:57 એ એમ (AM)

views 18

દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્...

સપ્ટેમ્બર 20, 2025 10:45 એ એમ (AM)

views 35

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ હતું.

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 26

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યમાં 30 હજારથી વધુ આરોગ્ય ચકાસણી શિબિરો યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં 30 હજાર 219 થી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા.રાજ્યમાં અભિયાન હેઠળ ત્રણ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે. સાથે જ 42 હજારથી વધુ આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં...

સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)

views 19

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ

દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ થયો. ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ-GUJCOST દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઇનામો અપાશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની ...

સપ્ટેમ્બર 20, 2025 10:41 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત આવશે. પ્રધાનમંત્રી ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે શરૂ થનારા પ્રકલ્પો દેશ અને રાજ્યમાં દરિયાઈ વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને વેગ આપ...

સપ્ટેમ્બર 20, 2025 8:36 એ એમ (AM)

views 30

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહેકહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વએ ભારત પાસેથી શીખવું જોઈએ કે તે કેવી રીતે સંઘર્ષો શરૂ કરે છે અને તેનો ઝડપથી અંત કેવી રીતે લાવે છે. નવી દિલ્હીમાં, શ્રી સિંહે કહ્યું કે ભારતે આતંકવાદ વિરોધી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી ઓપરે...

સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)

views 20

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી છે. તાજેતરમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં ભારતીય નાગરિકોને ઈરાનમાં રોજગાર આપવાના વચનો આપીને અથવા રોજગાર માટે અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, આ ભારતીય નાગરિકોનું ગુનાહિત ગેંગ દ્વારા અપહરણ કરવામ...

સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)

views 19

એશિયા કપમાં ભારતે ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું

ભારતે અબુ ધાબીમાં T20 એશિયા કપમાં ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું. અર્શદીપ સિંહ 64 મેચોમાં 100 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બન્યા. આ જીત સાથે, A માં ટોચ પર રહીને સુપર 4 તબક્કામાં પ્રવેશ થયો છે. શ્રીલંકા આજે દુબઈમાં સુપર 4 તબક્કાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મહિલા ક...

સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)

views 11

ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો મત કાઢી શકતું નથી. કર્ણાટકના અલંદમાં કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી. પંચે જણાવ્યું હતું કે 2023 માં, નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે FIR દાખલ કરવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યા...

સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે – ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. તેઓ 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેશે અને ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે. આજે શરૂ થનાર પ્રોજેક્ટ્સમાં બંદર વિકાસ, નવીની...