સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

views 31

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે ફરી વરસાદી મોજું ફરી વળતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ ખેડા જિલ...

સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM)

views 22

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ લડાઈની રમતગમત એટલે કે, ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટડીનાં જીવણગઢ ગામનાં આ ખેલાડીએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં આ સિદ્ધિ મેળવી. તેમણે ભવ્ય પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓને મ્હાત આપી છે. આરતી નાગોહે હાલ નડિઆદનાં જિલ્લાકક્ષ...

સપ્ટેમ્બર 20, 2025 3:52 પી એમ(PM)

views 12

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ.

દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યો...

સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM)

views 31

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. બોટાદ અને ગઢડા બાદ રાણપુર શહેરના ધારપીપળા માર્ગ, લીંબડી માર્ગ, બોટાદ માર્ગ સહિત રાણપુરની મુખ્યબજારોમાં વરસાદ થઈ રહ્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ હાલ મધ્યમ વરસાદ થઈ ...

સપ્ટેમ્બર 20, 2025 3:49 પી એમ(PM)

views 22

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી. તેમણે જળાશયનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદને કારણે સરસ્વતી નદી ...

સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ મા...

સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)

views 21

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે...

સપ્ટેમ્બર 20, 2025 3:28 પી એમ(PM)

views 30

ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોએ મુરિદકેમાં આતંકી ઠેકાણાનો નાશ કર્યો હોવાનો લશ્કર-એ-તૈયબાનો સ્વીકાર

ઓપરેશન સિંદૂર અંગે વિશ્વ મંચ પર પાકિસ્તાનના ખોટા દાવાઓને વધુ એક ફટકો આપતા, લશ્કર-એ-તૈયબા ના એક કાર્યકર્તાએ સ્વીકાર્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશનમાં મુરિદકેમાં મરકઝ તૈયબા ખાતે આતંકવાદી જૂથના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયેલા એક વીડિયોમાં, લશ્કર કમાન્ડરે સ્વીક...

સપ્ટેમ્બર 20, 2025 2:44 પી એમ(PM)

views 22

બેડમિન્ટનમાં, ભારતની સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીનો ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ

બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સની જોડી સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ ગઈકાલે શેનઝેન એરેના ખાતે ક્વાટર ફાઇનલમાં રેન ઝિયાંગ યુ અને ઝી હાઓનનની ચીની જોડીને 21-14, 21-14 થી હરાવી હતી. રંકી રેડ્ડી અને શેટ્ટી હવે આજે મલેશિયન જોડી એરોન ચિય...

સપ્ટેમ્બર 20, 2025 3:33 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌરઊર્જાથી સંચાલિત ગામ બન્યું છે. આ ગામમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન- U.N.W.T.O. દ્વારા શ્રેષ્ઠ...