પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 18, 2026 3:44 પી એમ(PM)

views 28

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.આ સાઇકલ રેલીનો ગોંડલના અક્ષર મંદિરેથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ યુવાનોને સાયકલ થકી સ્વાસ્થ્યનો ફિટનેસ મંત્ર આપ્યો હતો. આ સાઇકલ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

જાન્યુઆરી 18, 2026 3:43 પી એમ(PM)

views 19

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ઇસરોના વિવિધ ઉપગ્રહો સહિત સ્પેસ ટેકનૉલોજીના વિકાસ અને વિવિધ સ્પેસ એપ્લીકેશન અંગે માહિતી અપાઈ હતી.શ્રી પટેલે આ કાર્યક્ર્મને બિરદવ્યો હતો

જાન્યુઆરી 18, 2026 3:42 પી એમ(PM)

views 24

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાને લઇને ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. જ્યારે બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ અને દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ પર ચલાવવ...

જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)

views 30

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું.

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને કાર સામસામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિ...

જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. શ્રી પટેલે એક સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, રાજ્યપાલના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના પ્રયાસો અત્યંત પ્રેરણાદાયક છે. રાજ્યના લાખો ખેડૂતો કુદરતી ખેતીના માર્ગ પર આગળ વધી ...

જાન્યુઆરી 18, 2026 3:40 પી એમ(PM)

views 24

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે શાળાના આચાર્યો અને વિજ્ઞાન શિક્ષકો માટે 5 દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે શાળાના આચાર્યો અને વિજ્ઞાન શિક્ષકો માટે 5 દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા, વિજ્ઞાન વિષય પ્રત્યે રસ વધારવા અને અભ્યાસ વધુ અસરકારક બનાવવા માટે આ કાર્યશાળાનું આયોજન કરાયું છે. આ કાર...

જાન્યુઆરી 18, 2026 3:39 પી એમ(PM)

views 21

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ એન્જિનિયરીંગ વિષય પર કાર્યશાળાનો પ્રારંભ થયો.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ એન્જિનિયરીંગ વિષય પર કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આજથી ત્રણ દિવસ ચાલનારી આ કાર્યશાળાનું યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી ચોવટીયાએ ઉદ્ઘાટન કર્યું હતું. વિવિધ રાજ્યના 25 જેટલા નિષ્ણાતો આ કાર્યશાળામાં આધુનિક મશીનરી અને ડ્રોનની સાથે એ. આઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્...

જાન્યુઆરી 18, 2026 3:46 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ટેક્સટાઈલ નીતિ-2024’ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ટેક્સટાઈલ નીતિ-2024'ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા છે. હવે નેશનલ રૂરલ અને અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જુથ જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સ્વસહાય જુથને ટેક્સટાઈલ પો...

જાન્યુઆરી 18, 2026 10:29 એ એમ (AM)

views 24

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી છે. ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે અને ભક્તોને નમન,રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ પોસ્ટ મારફત ઘેર બેઠા મળશે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત...

જાન્યુઆરી 18, 2026 10:26 એ એમ (AM)

views 57

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ નો પ્રારંભ

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ 'ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬' નો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસગે ઉર્જા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી અને ઉત્તરાર્ધ ઉત્સવ દ્વારા કલા-સંસ્કૃતિના સાધકોને નવું પોષણ પૂરું પાડ્યું છે. તેમણે મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.