અન્ય

ડિસેમ્બર 10, 2024 9:53 એ એમ (AM)

views 27

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જોવા મળશે. હવામાન વિભાગે આગામી ...

ડિસેમ્બર 7, 2024 2:58 પી એમ(PM)

views 21

સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરનાં રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી

સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરનાં રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. ભારત સહિતનાં અનેક દેશોએ રજૂ કરેલા મુસદ્દા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે તેને વ્યાપક કલ્યાણ અને આંતરિક પરિવર્તનનો દિવસ ગણાવીને એ...

ડિસેમ્બર 7, 2024 2:54 પી એમ(PM)

views 17

ઉર્જા, આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ઊર્જાવીર યોજનાનો પ્રારંભ કરાવશે

ઉર્જા, આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ઊર્જાવીર યોજનાનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહેશે. આ યોજનાનો ઉદેશ્ય ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને પુનર્પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો છે. શ્રી મનોહરલાલ આજે રા...

ડિસેમ્બર 7, 2024 2:49 પી એમ(PM)

views 21

કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડી શરૂ..

કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર જોજિલા પાસ ખાતે ગઈ કાલે લઘુતમ તાપમાન માઇનસ 19 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં તાપમાન માઇનસ બે ડિગ્રીએ પહોંચ્યું હતું. શોપિયાંમાં માઇનસ 4.5, પહેલગાંવ અને બાંદીપોરામાં માઇનસ 4.3 તાપમાન નોંધાયું હતું, જ્યારે ...

ડિસેમ્બર 6, 2024 2:26 પી એમ(PM)

views 22

શ્રીનગરમાં ગઈ કાલે તાપમાનનો પારો માઇનસ 4.1 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા આ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો

શ્રીનગરમાં ગઈ કાલે તાપમાનનો પારો માઇનસ 4.1 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા આ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, જ્યારે લોકપ્રિય પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં માઇનસ 4.3 અને પહેલગાંવમાં માઇનસ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં અને આગામી બે દિવ...

ડિસેમ્બર 4, 2024 2:40 પી એમ(PM)

views 20

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સુવર્ણ મંદિરમાં સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની નિંદા કરી

આજે સવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળી મારવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ બચી ગયા હતા. શ્રી બાદલ વ્હીલચેર પર બેસીને અકાલ તખ્ત દ્વારા સોંપવામાં આવેલી સેવા કરી રહ્યા હતા ત્યારે નારાયણ સિંઘ નામની વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવ...

ડિસેમ્બર 4, 2024 2:31 પી એમ(PM)

views 18

તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ભાગોમાં 5.3-તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ભાગોમાં 5.3-તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે,. આજે સવારે 07.27મિનિટ ની આસપાસ હળવો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કરીમનગર, પેદ્દાપલ્લી, જંગોવ, મહબૂબાબાદ, હનુમાકોંડા, વારંગલ અને ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના રહેવાસીઓમ...

ડિસેમ્બર 4, 2024 2:27 પી એમ(PM)

views 21

દિલ્હી-એનસીઆર ની વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો

દિલ્હી-એનસીઆર ની વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થયો છે.. આજે સવારે સવારે 7 વાગ્યે ઈન્ડિયા ગેટ પર એકયુઆઈ 169 નોંધાયો હતો.. પ્રચંડ વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં લાગુ કરવામાં આવ્યો છે. આજે સવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના લોકોન...

ડિસેમ્બર 4, 2024 11:24 એ એમ (AM)

views 22

આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. 1971માં આજના દિવસે ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે પીએનએસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડ્યા હતા, જેમાં પાકિસ્તાની નૌકાદળના સેંકડો...

ડિસેમ્બર 4, 2024 10:35 એ એમ (AM)

views 27

લોકસભાએ ગઈકાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો

લોકસભાએ ગઈ કાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો છે. આ ખરડા દ્વારા આરબીઆઇ એક્ટ, 1934, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સહિતના કાયદામાં સુધારો કરવામાં આવશે. ખરડામાં બેન્ક ખાતામાં નોમિનીની સંખ્યા હાલનાં બેથી વધારીને ચાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ખરડામાં સરકારી બેન્કોમાં ડિરેક્ટરનો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.