સપ્ટેમ્બર 24, 2024 3:19 પી એમ(PM)

views 13

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓસ્ટ્રેલિયન વેપારીઓને ભારતમાં વેપાર માટે આમંત્રણ આપ્યું

ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાતના પ્રથમ દિવસે, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી ગોયલે બિઝનેસ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી.. આ બેઠકમાં અગ્રણી ઑસ્ટ્રેલિયન અને ભારતીય સીઈઓ ઉ...

સપ્ટેમ્બર 24, 2024 3:18 પી એમ(PM)

views 13

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે, તેઓ લગભગ 50 ખેડૂત આગેવાનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ચિંતાઓ સાંભળી. તેમણે કહ્યું કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે ...

સપ્ટેમ્બર 24, 2024 3:17 પી એમ(PM)

views 13

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ જયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ પાર્ટીના રાજ્ય મહિલા મોરચા દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે. શ્રી વૈષ્ણવ જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પુન...

સપ્ટેમ્બર 24, 2024 7:47 પી એમ(PM)

views 44

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે.. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે ત્રણ હજારપાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર ચારસો 46 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13 હજારથી વધુ મતદાન કર્મચારીઓ ...

સપ્ટેમ્બર 24, 2024 3:12 પી એમ(PM)

views 35

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હ...

સપ્ટેમ્બર 24, 2024 3:10 પી એમ(PM)

views 14

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધનું અનેરું મહત્વ….

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ માટેના પવિત્ર સ્થળ માતૃગયા ખાતે એકસાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે. અહીં પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યાત્રાળુઓને મળતી સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના સ્થળ, ઑનલાઈન નોંધણી જ...

સપ્ટેમ્બર 24, 2024 3:05 પી એમ(PM)

views 16

મહેસાણામાં આવેલા બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી ત્રીજી ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે

મહેસાણામાં આવેલા તીર્થધામ બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી ત્રીજી ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. આ માટે મંદિરમાં ત્રીજી ઑક્ટોબરે ઘટસ્થાપન વિધિ થશે. જ્યારે નવ ઑક્ટોબરે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. 11મી તારીખે યજ્ઞની પૂર્ણાહૂતિ અને માતાજીની પાલખી પણ નીકળશે. 12મીએ દશેરાના દિવસે મ...

સપ્ટેમ્બર 24, 2024 3:02 પી એમ(PM)

views 17

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 58 બૂથ પર મતદાન થઈ રહ્યું છે અને આ ગુરૂવારે મતગણતરી યોજાશે. સામાન્ય રીતે વિવિધ શ્રેણીની નવ બેઠક માટે સભ્યની ચૂંટણી કરવાની હોય છે, પણ આમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે એક ...

સપ્ટેમ્બર 24, 2024 3:00 પી એમ(PM)

views 16

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા કારખાનામાં આગની ઘટના..

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગ્યાના અહેવાલ છે. સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, આગની ઘટનામાં અત્યાર સુધી પાંચથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. હાલમાં પોલીસ સહિત કતારગામ અને કોસાડ અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.

સપ્ટેમ્બર 24, 2024 2:55 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે રવિવારે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 114મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ...