સપ્ટેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 41

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે. સૌથી વધુ 19 બેઠકો ગાંમ્પહા જિલ્લામાં ફાળવવામાં આવી છે. જયારે સૌથી ઓછી 4 બેઠકો ત્રિંકોમાલી જિલ્લાને ફાળવવામાં આવી છે. સૂચિત સંસદીય ચૂંટણીમાં પ્રાંતીય, બેઠકો સંસદની 225 બેઠકોનો સમાવેશ થાય છે. શ...

સપ્ટેમ્બર 26, 2024 7:35 પી એમ(PM)

views 26

કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ આગામી પહેલી ઓક્ટોબરથી વધુ છ મહિના સુધી AFSPA ધારો...

સપ્ટેમ્બર 26, 2024 7:32 પી એમ(PM)

views 55

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. લોહીની અછતને રોકવા માટે વાર્ષિક પૌષ્ટિક આહાર અને કલ્યાણ અભિયાન અતંર્ગત લગભગ એક કરોડ 88 લાખ કાર્યક્રમો યોજાયા. 1 કરોડ 45 લાખ કાર્યક્રમોમાં પૂરક આહાર પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સરકારે પોષણ સાથે અભ્યાસ ઝુંબ...

સપ્ટેમ્બર 26, 2024 7:30 પી એમ(PM)

views 36

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. જેમાં જમ્મૂ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચે 1 હજાર 492 મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે, જેમાંથી 609 શહેરી તેમજ 885 ગ્રામીણ વિસ્...

સપ્ટેમ્બર 26, 2024 7:28 પી એમ(PM)

views 37

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બાગમતી પ્રાંતના હેતૌડાથી કાઠમંડૂને જોડતો કાંતિ હાઇવે ગઈકાલે અવિરત વરસાદને કારણે અવરોધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર સમગ્ર નેપાળમાં સક્રીય ચોમાસાના પવનોની અસરને કારણે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છ...

સપ્ટેમ્બર 26, 2024 7:25 પી એમ(PM)

views 33

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે અને તેને પેદા નહીં થવા દેવાય. ઉધમપુર જિલ્લાના ચેનાની વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે કલમ 30 નાબુદ કરીને પક્ષ સંરક્ષક શ્યામા પ...

સપ્ટેમ્બર 26, 2024 7:23 પી એમ(PM)

views 48

ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા

ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ મેસેજમાં યુનિફોર્મ રિસોર્સ લોકેટર– URLના દૂરઉપયોગને રોકવા માટે એ તમામ લિંકની આપ-લેને બ્લૉક કરી દે, જેમને વ્હાઇટ લીસ્ટ કરવામાં આવી નથી. ટ્રાઇએ એવું પણ જણાવ્યું છે કે ત્રણ હજારથી વધુ નોંધણી પ્રદાતાઓએ 70 હજ...

સપ્ટેમ્બર 26, 2024 7:21 પી એમ(PM)

views 36

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભાને સંબોધતા શ્રી મેક્રોંએ ભારતનું સમર્થન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત સાથે જાપાન, જર્મની, બ્રાઝિલના કાયમી સભ્યપદનું પણ સમર્થન કર્યું. ...

સપ્ટેમ્બર 26, 2024 7:20 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી હતી અને સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકો તેમજ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી મુર્મુએ સૈનિકોને સંબોધન કરતા પડકારજનક સ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની સુરક્ષા કરવા બદલ તેમની બહાદૂરીની પ્રશંસા કરી. તેમણે સિયાચીન યુદ્ધ સ્...

સપ્ટેમ્બર 26, 2024 7:18 પી એમ(PM)

views 18

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના બૂથ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે પક્ષ રાજ્યમાં ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર ચલાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ...