ફેબ્રુવારી 10, 2025 3:07 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં 27માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં 27માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ તકે નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર...

ફેબ્રુવારી 10, 2025 3:06 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે.અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિ...

ફેબ્રુવારી 10, 2025 3:04 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રીએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સંસ્ક...

ફેબ્રુવારી 10, 2025 2:24 પી એમ(PM)

views 16

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અલગ અલગ અથડામણોમાં, સાત આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક શહીદ થયો હતો. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ અનુસાર,’સુરક્ષા દળોએ 8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે વઝીરિસ્તાનના મીર અલી તહસીલ અને ડેરા ઇસ્મ...

ફેબ્રુવારી 10, 2025 2:22 પી એમ(PM)

views 32

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે. નવા વેરા આજે જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલ અથવા બુધવારે પારસ્પરિક વેરાની પણ જાહેરાત કરશે, જે લગભગ તરત જ અમલમાં આવશે.ગત 1 ફેબ્રુઆરીએ શ્રી ટ્રમ્પે...

ફેબ્રુવારી 10, 2025 2:20 પી એમ(PM)

views 37

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો શ્રેય સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષ સુધી...

ફેબ્રુવારી 10, 2025 2:16 પી એમ(PM)

views 13

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. આ સફળતામાં જાહેર ક્ષેત્રની સાથે સાથે આપણા ખાનગી ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોની 15મી આવૃત્તિનો પ્રારંભ કરાવતા સંરક...

ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM)

views 14

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું . રાજ્યપાલે, બિરેન સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલ પૂરતું,બિરેન સિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.રાજ્યપાલે 24 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા...

ફેબ્રુવારી 10, 2025 2:12 પી એમ(PM)

views 20

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, દેશવ્યાપી વસ્તી ગણતરીમાં વિલંબ થવાને કારણે લગભગ 14 કરોડ પાત્ર લોકો ખાદ્ય સુરક્ષા લાભ મેળવવાથી વંચિત રહ્યા છે. તેમણે શક્ય તેટલી વહેલી તકે ન...

ફેબ્રુવારી 10, 2025 2:10 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેમણે ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની ...