જાન્યુઆરી 19, 2025 8:43 એ એમ (AM)

views 20

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 36

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે.

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપ ગંગા નદીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું એક અનોખું માધ્યમ બની ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી, સર્જનાત્મક પ્રદર્શનો અને માહિતીપ્રદ જાગૃતિ સાથે, આ પેવેલિયન તમામ વ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 15

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.ગઈકાલે ઇઝરાયલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ અને 15 મહિનાથ...

જાન્યુઆરી 19, 2025 8:38 એ એમ (AM)

views 12

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. મહારાષ્ટ્રના થાણેમાં પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા પછી, તેમણે પ્રોજેક્ટની પ્રગતિ અંગે સકારાત્મક વાત કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, મુંબઈ,...

જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM)

views 24

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્...

જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM)

views 19

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતા 2.7 ટકા વધુ છે. વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન્સ - GEP અહેવાલના જાન્યુઆરી 2025 ના સંસ્કરણમાં જણાવાયું છે કે ભારત આગામી બે નાણાકીય વર્ષ સુધી સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખશે.. ...

જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસ...

જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત ક...

જાન્યુઆરી 19, 2025 8:22 એ એમ (AM)

views 34

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સુરેન્દ્રનગરના લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. મામલતદાર આર.આર.પટેલના અધ્યક્ષ સ્થાને ૧...

જાન્યુઆરી 19, 2025 8:20 એ એમ (AM)

views 20

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આજથી શરૂ થતી આ સ્પર્ધા 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ સ્પર્ધામાં રાજ્યના હર્મિત દેસાઈ, માનવ ઠક્કર, માનુશી શાહ સહિત દેશના ટોચના ખેલાડીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ, ડબલ્સ, મિક્ષ ડબલ્સ તથા ટીમ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધાઓ ...