જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM)

views 51

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર પછી ત્રણ મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના ...

જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેને જન કલ્યાણ અને મહારાષ્ટ્રના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે આદર આપી યાદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, જ્યારે વાત તેમન...

જાન્યુઆરી 23, 2025 1:50 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવિધાન સદનના મધ્યસ્થ ખંડમાં સુભાષચંદ્ર બોઝ ના તૈલચિત્ર પર પુષ્પાજંલી અર્પણ ...

જાન્યુઆરી 23, 2025 1:49 પી એમ(PM)

views 40

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે. વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે.” ગુજરાતના અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ મુજબ જણાવ...

જાન્યુઆરી 23, 2025 10:10 એ એમ (AM)

views 25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદમાં સાત અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ ...

જાન્યુઆરી 23, 2025 10:30 એ એમ (AM)

views 13

નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે

નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે. આ ત્રણ દિવસના સમારોહનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઓડિશાના કટકમાં થઈ રહ્યું છે. અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી કરશે.

જાન્યુઆરી 23, 2025 9:38 એ એમ (AM)

views 23

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે. આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે. સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે. બીજો ભાગ 22-2...

જાન્યુઆરી 23, 2025 9:35 એ એમ (AM)

views 16

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું છે, જેમાં ત્રણ નવી વિશેષતા જોડવામાં આવી છે. આ ચેટબૉટનો ઉદ્દેશ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના અનુભવને વધુ સારો બનાવવાનો છે.

જાન્યુઆરી 23, 2025 9:32 એ એમ (AM)

views 15

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે. પ્રવાસી કર્ણાટક એક્સપ્રૅસ ટ્રેન સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. જલગાંવ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 14 લોકોમાંથી એક ...

જાન્યુઆરી 23, 2025 9:30 એ એમ (AM)

views 14

76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે

76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે. આ વખતે ટૅબલોની વિષયવસ્તુ ‘સ્વર્ણિમ્ ભારત વિરાસત અને વિકાસ’ રહેશે. પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે 10 મંત્રાલય અન...