ડિસેમ્બર 13, 2025 7:48 પી એમ(PM)

views 24

ફૂટબોલ સ્ટાર મેસ્સીની કોલકાતાના સ્ટેડિયમમાં દર્શકોએ હોબાળો મચાવ્યો – આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરાઈ.

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની કોલકાતાની ટૂંકી મુલાકાત દરમિયાન આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને હોબાળો મચાવ્યો. કાર્યક્રમ દરમિયાન વ્યાપક અંધાધૂંધી અને તોડફોડ બાદ આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક જા...

ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ટકાઉ શહેરી વિકાસ એ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને ટકાઉ શહેરી વિકાસએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે. સુરતમાં યોજાઈ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે, પ્ર...

ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM)

views 31

મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ મળી ...

ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM)

views 27

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે. કચ્છના મુંદરા તાલુકાની ભૂખી નદીને નવપલ્લવિત કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે લોકોને જળ સંચય કરવાની અપીલ કરી હતી. ભૂખી નદી પુનર્જીવિત પ્રોજેક...

ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM)

views 21

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને.

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને છે. ઉર્જામંત્રી ઋષિકેશ પેટલે જણાવ્યું છે કે, ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લક્ષ્યાંકના 49 ટકાથી વધુ કાર્ય પૂર્ણ કર્યો છે. આ ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ કુલ એ...

ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM)

views 49

ઓપરેશન કારાવાસ હેઠળ ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા 41 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યાં.

ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા ૧૫ દિવસમાં પોલીસે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી ૧૫ જ...

ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું હતું. વાર્ષિક ત્રણ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુરત APMCનો રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એલિવેટેડ માર્કેટયાર્ડથી ખે...

ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM)

views 19

ગુજરાત વિધાનસભાની સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે જશે.

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ...

ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM)

views 27

નેહલ ગજેરાએ વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું

ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું છે. ડોક્ટર નેહલ બેટી બચાવો, માતા મરણ અટકાવવા, કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, મહિલા જનજાગૃતિ પ્રોગ્રામમાં કાર્યરત છે. ડોક્ટ...

ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM)

views 28

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી છે. નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે, રતનમહાલ નજીકના છોટાઉદેપુરના જંગલમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરના જંગલમાં વાઘ આવ્યો હોવાનું અનુમાન છે છોટાઉદેપુર જિલ્લાની રેન્જમાં વાઘની પુષ્ટિ મળતાં નાયબ વન સંરક્ષક રૂપક સોલંક...